દ્વારકા બાદ શ્રીકૃષ્ણના વધુ એક પવિત્ર સ્થળે નવુ નિર્માણ, અહીં રૂક્ષ્મણી સાથે થયું હતું મિલન
ગુજરાતે છેલ્લા થોડાં વર્ષોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક યાત્રાધામોના વિકાસને વિશેષ પ્રોત્સાહન આપ્યું છે, જેમાં દ્વારકા, પાવાગઢ, અમ્બાજી અને બહુચરાજી જેવા તીર્થોનું કાયાપલટ થઈ ચૂકી છે. હવે આ ?...
ખોરાસા ગામે તિરુપતિ બાલાજીનું પૌરાણિક મંદિર, ભગવાન શ્રીકૃષ્ણએ અહીં નરસિંહ મહેતાના પૂર્યા પરચા
ભક્ત નરસિંહ મહેતાના નિવાસ સ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયેલા જુનાગઢથી પશ્રિમ દિશામાં વંથલી તાલુકામાં ખોરાસા ગામ આવેલુ છે. એક દંતકથા પ્રમાણે માંગરોળની યાત્રાએ જવા નીકળેલા નરસિંહ મહેતા અને તેમન?...