જયશંકરે માત્ર એક આંગળી બતાવી પશ્ચિમી દેશોની બોલતી બંધ કરી! ભારતની લોકશાહી પર ઊઠાવ્યો હતો સવાલ
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર તેમની સ્પષ્ટવક્તા શૈલી અને તેમની વ્યંગાત્મક રીતે વાત કરવા માટે જાણીતા છે. અનેક પ્રસંગોએ તેણે વિદેશની ધરતી પર એવા જવાબો આપ્યા છે કે સામેની વ્યક્તિ પણ અવાચક બની ?...
ભારત-ચીને સરહદેથી જવાનોને પરત લેવામાં 75 ટકા પ્રગતિ કરી : જયશંકર
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ચીન સાથે સરહદી વિવાદોને લઇને ખાસ કરીને સૈનિકોને પરત લેવાના મામલે ૭૫ ટકા સમસ્યાઓનું નિરાકરણ આવી ગયું છે. જોકે બન્ને દેશોએ હજુ પણ કેટલાક કામો કરવાન...