PM મોદી આજે 51,000થી વધુ યુવાનોને આપશે નિમણૂક પત્રો, દેશભરના 47 શહેરોમાં ભવ્ય આયોજન
દેશના યુવાનોને રોજગારી અને સરકારી નોકરીઓમાં તક આપવાના અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 19મા રાષ્ટ્રીય રોજગાર મેળાનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમનું આયોજન વીડિયો કોન્ફરન્સિંગ ?...