ઓપરેશન સિંદૂર બાદ ભારતના 27 એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઈટનું સંચાલન બંધ, જુઓ કયા કયા
ઓપરેશન સિંદૂર બાદ ભારતે પાકિસ્તાન તરફથી કોઈ કાર્યવાહી થાય તે પહેલા અગમચેતી પગલાં રૂપે દેશમાં 9 મે સુધી 27 જેટલાં એરપોર્ટ પર કામચલાઉ ધોરણે કોમર્શિયલ ફ્લાઈટનું સંચાલન અટકાવી દીધું છે. આ જાહેરા...
ભારત સામે પંગો મસૂદ અઝહરને ભારે પડ્યો, પૂરો પરિવાર સાફ, 14નાં મોત, પાકિસ્તાની મીડિયાનો દાવો
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત મસૂદ અઝહરનો આતંકી ભાઈ રઉફ અસગર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. માર્યા ગયેલા લોકોની લિસ્ટમાં મસૂ?...
શું થયું, કઈ રીતે થયું, કેમ થયું અને હવે આગળ શું ? 5 પોઈન્ટમાં સમજો ઓપરેશન સિંદૂરની આખી કહાની
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓને નિશાન બનાવીને કરાયેલા આતંકવાદી હુમલાનો ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો છે. પહેલગામ હુમલા પછી દેશ સતત પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાની માં?...
ઓપરેશન સિંદૂર: એરસ્ટ્રાઈક બાદ ઈઝરાયલનું ભારતને ખુલ્લુ સમર્થન, અમેરિકા પણ સંપર્કમાં
ભારત પાકિસ્તાનના 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કર્યા બાદ વિશ્વભરથી પ્રતિક્રિયાની શરૂઆત થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે એરસ્ટ્રાઈક પર નિવેદન આપ્યું છે. દુનિયાના અનેક દેશો ભારત સાથે સંપર્કમાં છ?...
ભારતીય સેનામાં સામેલ થશે અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘INS તમાલ’, રશિયા દ્વારા ડિલિવરીની તૈયારી પૂર્ણ
પહલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ભારતીય સેનામાં અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘INS તમાલ’ સામેલ કરવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. ભારત સરકાર સેનાનો કાફલો વધારવ...
મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલમાં છ મહિના માટે વધારાયું AFSPA, ગૃહમંત્રાલયનું નોટિફિકેશન જાહેર
કેન્દ્ર સરકારે હાલની પરિસ્થિતિને જોતાં પૂર્વોત્તરના ત્રણ રાજ્યો મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA)ને છ મહિના સુધી લંબાવ્યો છે. ગૃહમંત્રાલયન?...
સંરક્ષણ ક્ષેત્રે ભારતની સૌથી મોટી ડીલ, 156 ‘પ્રચંડ’ હેલિકોપ્ટર ખરીદશે, જાણો ખાસિયતો
કેન્દ્ર સરકારે ભારતીય સેનાને મજબૂત કરવા માટે સંરક્ષણ ક્ષેત્રની સૌથી મોટી ડીલ કરી છે. ભારતે 156 સ્વદેશી લાઈટ કોમ્બાટ હેલિકોપ્ટલ (LCH) પ્રચંડ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. વાસ્તવમાં આજે કેબિને?...
ભારતીય સેનાને વર્લ્ડ ક્લાસ સ્વદેશી તોપો મળશે, 48 કિમી દૂર સુધી દુશ્મનનો ખાતમો કરવા સક્ષમ
ભારતીય સેના ટૂંક સમયમાં સ્વદેશી આર્ટિલરી તોપથી સજ્જ થશે. દેશના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે સરકારે 7000 કરોડ રૂપિયાના કરારને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન...
‘લદ્દાખમાં સ્થિતિ સંવેદનશીલ છે, પરંતુ…’, આર્મી ચીફે કહ્યું કે ભવિષ્યનો રોડમેપ શું છે; કહ્યું- સેના ભવિષ્યમાં તૈયાર થઈ જશે
આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે મારું મિશન ભારતીય સેનાને રાષ્ટ્રીય સુરક્ષાના મજબૂત સ્તંભ માટે આત્મનિર્ભર ભાવિ તૈયાર દળ તરીકે તૈયાર કરવાનું છે.આર્મી ચીફે ...
ભારતીય સેનાએ કર્યો નીતિમાં ફેરફાર, હવેથી આ રીતે મળશે પ્રમોશન, ન્યૂ સિસ્ટમ લાગુ
ભારતીય સેનામાં પ્રમોશનને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ભારતીય સેનાએ પોતાના અધિકારીઓ માટે પ્રમોશન સિસ્ટમમાં કેટલાક ફેરફાર કર્યા છે. હવે તમામ લેફ્ટનન્ટ જનરલોની મેરિટ લિસ્ટ તેમના પ?...