ભાવનગર નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 12 પર પહોંચ્યો, FSL રિપોર્ટમાં 38.59% મિથેનોલ મળ્યાનો દાવો
ભાવનગરમાં સામે આવેલા કથિત નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક વધીને 12 પર પહોંચી ગયો છે. સારવાર હેઠળ રહેલા વધુ ત્રણ દર્દીઓનાં મોત થતાં સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. સર તખ્તસિંહજી હોસ્પિટલમાં સારવા?...
ભાવનગર ઝેરી દારૂ કાંડ : કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી
ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂના સેવનથી સર્જાયેલી ગંભીર ઘટનાને પગલે રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર એસ.પી. કચેરી ?...
ભાવનગરમાં બે હિંદુ યુવતીઓને લગ્નની લાલચ આપી ભગાડવાનો પ્રયાસ, બે મુસ્લિમ સગાભાઈ ઝડપાયા
ભાવનગર જિલ્લામાં બે યુવતીઓને લગ્નની લાલચ આપી ભગાડી જઈ રાજ્ય બહાર લઈ જવાનો પ્રયાસ કરવાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી બે યુવકોની ધરપકડ કરી છે. પોલીસે બંને યુવતીઓને સુરક્ષિત ?...