જીતુભાઈ વાઘાણી : ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે ઐતિહાસિક વૃદ્ધિ, 22.27 કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત
ગુજરાત વિધાનસભામાં પ્રવાસન વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા દરમિયાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બે દાયકા પહેલા રોપાયેલું ‘ખુશ્બુ ગુજરાત કી’ ?...
ગુજરાતમાં “લેક એન્ડ એર વોચ” પહેલ શરૂ થશે, તળાવો અને હવાની ગુણવત્તાનું થશે રિયલ-ટાઇમ મોનિટરિંગ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત વિકાસના મુખ્ય ગ્રોથ એન્જિન તરીકે આગળ વધી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં શહેરો...
રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલે તાપી જિલ્લાની મુલાકાતે
રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો) મંત્રી ઇશ્વરસિંહ પટેલે તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના સાતકાશી ખાતે સ્થાપિત તાપી-કરજણ ઉદ્ધવહન સિંચાઈ યોજનાના પમ્પિંગ સ્ટેશન નં. ૧, ૨ અન?...
ગુજરાત હાઈકોર્ટ આર્બિટ્રેશન સેન્ટરના નવા અત્યાધુનિક ભવનનો શિલાન્યાસ, ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી અને ડિજિટલ બનશે
ગુજરાતમાં ન્યાયિક પ્રક્રિયાને વધુ આધુનિક, પારદર્શક અને ઝડપી બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટ ખાતે નવા અત્યાધુનિક આર્બિટ્રેશન સેન્ટરના...
અંબાજી ધામના હોલિસ્ટિક વિકાસને નવી ગતિ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યા વિકાસકાર્યોના ખાતમુહૂર્ત
ગુજરાતના પ્રખ્યાત આદ્યશક્તિપીઠ અંબાજી ધામના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સને વધુ ગતિ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ વિકાસકાર્યોના ખ...
મુખ્ય પ્રધાને રાજકોટમાં 557 કરોડના વિકાસ કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું, વિરોધ કરતા કોંગી કાર્યકરોની અટકાયત
રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટ શહેર-જિલ્લામાં થયેલા રૂ. 343.39 કરોડના 13 વિકાસ કામોનાં લોકાર્પણ તથા રૂ. 213.79 કરોડના 28 વિકાસ કામોનાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આમ શહેર-જિલ્લાન?...
PM મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન વાતચીત કરી , રાજ્ય સરકાર પાસે મેળવી વિગતો
ગુજરાતના સરહદી વિસ્તારોમાં સર્જાયેલી નવી પરિસ્થિતિને પગલે PM નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી. તેમણે રાજ્યમાં શાંતિ અને સુરક્ષાની સ્થિતિ અંગે પૂરી માહ?...