સ્વતંત્રતા પહેલાં ભાવનગરમાં સ્વનિર્ભર સમાજ માટે શરૂ થયેલ સીવણ વર્ગ
સ્વદેશી, સ્વનિર્ભર કે આત્મનિર્ભર વગેરે અભિયાનો અત્યારે સમગ્ર દેશમાં તેજ ગતિથી ચાલી રહેલ છે, પરંતુ ગોહિલવાડમાં તો સ્વતંત્રતા પહેલાં પણ આ પ્રવૃત્તિ ચાલતી હતી. ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં...
ગુજરાત વિદ્યાપીઠના 71માં પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રહેશે ઉપસ્થિત
મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં આવતીકાલે 71મો પદવીદાન સમારોહ ધામધૂમથી યોજાવાનો છે. આ ઐતિહાસિક પ્રસંગે ભારતની રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્?...
લંડનમાં ગાંધીજીની પ્રતિમા પર ખાલિસ્તાની તોડફોડ, ‘આતંકવાદી’ લખાતા ભારતનો કડક વિરોધ
બ્રિટનની રાજધાની લંડનમાં સ્થિત ઐતિહાસિક ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા સાથે તોડફોડ કરવામાં આવી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. માહિતી મુજબ, ખાલિસ્તાની સમર્થક તત્વોએ પ્ર?...