નવરાત્રિનો આજે છઠ્ઠો દિવસ, જાણો મા કાત્યાયનીની કથા અને મંત્ર
શારદીય નવરાત્રિનો છઠ્ઠો દિવસ માતા કાત્યાયનીને સમર્પિત છે, જે હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે ભક્તો માતા કાત્યાયનીની વિશેષ પૂજા, અર્ઘ્ય અને ઉપવાસ કરીને તેમના આશીર્વાદ ...