છોટાઉદેપુર-દાહોદના જંગલોમાં 17 મહિનાથી નર વાઘની અવરજવર, વન વિભાગે વધાર્યું મોનિટરિંગ
છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાની સરહદે આવેલા જંગલ વિસ્તારોમાં ફરી એકવાર નર વાઘની હાજરીની પુષ્ટિ થતાં વન વિભાગ સતર્ક બન્યો છે. છેલ્લા લગભગ 17 મહિનાથી દાહોદના રતનમહાલ અભયારણ્યથી લઈને છોટાઉદેપુ?...
પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામમાં રવિવારે, 6 જુલાઈએ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ગામમાં પોતાના ઘર નજીક માલઢોર સંભાળી રહેલા એક માલધારી પર ઝાડીમાંથી અચાનક બહાર આવેલી સિંહણે...