મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના રામપુરા ઘાટ ખાતે માં નર્મદાની પૂજા કરી, પરિક્રમાર્થીઓ સાથે સંવાદ સાધ્યો
નર્મદા જિલ્લા, 8 એપ્રિલ 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૈત્ર મહિનામાં ચાલી રહેલી પંચકોશી નર્મદા પરિક્રમાના અવસરે સોમવારે સવારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે માં નર્મદ?...
મહેસૂલ વિભાગના 4 મહત્વના નિર્ણય, હવે NA માટે નહીં ભરવું પડે કોઈ પ્રીમિયમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાન?...
બનાસકાંઠા જિલ્લામાં આવેલ ૨૨ પાંજરાપોળ અને ૧૮૮ ગૌશાળાઓને એક વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮૭ કરોડની નિભાવ સહાય અપાઈ
જીવદયામાં પ્રેરાઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રથમવાર ગૌ માતા માટે 'મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આ યોજના અંતર્ગત બનાસક?...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બાવળિયાળી ઠાકરધામમાં હુડો રાસે સર્જ્યો વિક્રમ
તીર્થસ્થાન નગાલાખા બાપા ઠાકર મંદિર સ્થાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં હુડો રાસે વિક્રમ સર્જ્યો છે. બાવળિયાળી ઠાકરધામમાં રામબાપુનાં નેતૃત્વ સાથે ધાર્મિક, રાજકીય અને સામા?...
CM ભૂપેન્દ્ર પટેલે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025નો શુભારંભ કરાવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (ગાંધીનગર ખાતે “23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025″નો શુભારંભ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. “કેસ્ટરઃ પાવરીંગ સસ્ટેનેબલ સોલ્ય?...
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સકારાત્મક નિર્ણય
ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે : મંત્રી હર્ષ સંઘવી ૩ રાત્રિ/૪ દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. ૮૧૦૦/- મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતેથી તા.૨૭મી જાન...
બનાસકાંઠા જિલ્લાનું વિશાળ જનહિતમાં વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં કરી જાહેરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને ૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બ?...
દિલ્હીમાં ઈન્ડિયન મેરિટાઈમ હેરિટેજ કોન્કલેવ-2024ના ઉદઘાટન સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં આયોજિત ઈન્ડિયન મેરિટાઈમ હેરિટેજ કોન્કલેવ-2024માં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપેલ પોર્ટ-લેડ ઈકોનોમીના મંત્રને ગુજરાતે સ?...
CM ભૂપેન્દ્ર પટેલની રાજ્યના ખેડૂતોને મોટી ભેટ, ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને લીધે ખેડૂત મટી ગયેલા ધરતીપુત્રોનાં હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં રાજ્યના વિકાસ પ્રોજેક્ટ્સના સંદર્ભમાં મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ખાસ કરીને આવા ખેડૂતોને લગતો છે, જેઓની તમામ જમીનો વિકાસ પ્રોજેક્ટ મા?...
અમદાવાદમાં ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભાવપૂર્ણ ઉપસ્થિતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમી નિમિત્તે અમદાવાદમાં આવેલા ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવના મહોત્સવમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ શ્રી કૃષ્ણના ભાવપૂર્ણ વધામણાં કરી આરત...