વિદેશમંત્રી એસ. જયશંકર 6 દિવસના યુકે અને આયર્લેન્ડના પ્રવાસે, અનેક મુદ્દાઓ પર થશે દ્વિપક્ષીય મંત્રણા…
ભારત વિશ્વના અન્ય દેશો સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે વિદેશ મંત્રી એસ. જયશંકર મંગળવારે યુકે અને આયર્લેન્ડની 6 દિવસની વિદેશ મુલાકાતે યુકે ...