રણછોડજી મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર લેવાયો આ નિર્ણય, જાણો કેમ ફેલાયો ભક્તોમાં રોષ
ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વધુ એક વિવાદિત નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ઇતિહાસમાં પ્રથમવાર ઠાકોરજીની આરતીનું સ્થળ બદલવામાં આવ્યું છે. કમિટી દ્વારા કરવામાં આવેલ નિર્ણય મુજબ આરતી સમયે કોઈ?...