રામ મંદિર દાન મુદ્દે સંસદમાં વિરોધ બાદ વિવાદ : વારાણસીમાં રાહુલ ગાંધી, પપ્પુ યાદવ અને અવધેશ પ્રસાદ સામે FIR
અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિના મુદ્દે સંસદ સંકુલમાં વિપક્ષ દ્વારા કરવામાં આવેલા પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન બાદ રાજકીય અને ધાર્મિક વિવાદ ઊભો થયો છે. વારાણસીમાં સંતોના એક જૂથે લ...
અયોધ્યા રામ મંદિર દાન વિવાદ : ₹200 કરોડના ગોટાળાના આરોપો વચ્ચે SIT તપાસ શરૂ
દેશભરના કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા અયોધ્યાના ભવ્ય રામ મંદિરને લઈને છેલ્લા કેટલાક દિવસોથી દાનની રકમમાં કથિત ગેરરીતિના આરોપો ચર્ચાનો વિષય બન્યા છે. દાનપેટીઓમાંથી મળતી રકમની ગણ?...