‘યુમ-એ-ઇસ્તેહસાલ’ પર ભારતનો પાકિસ્તાનને કરારો જવાબ, કહ્યું- દુનિયા તમારા પ્રચારથી ગેરમાર્ગે નહીં દોરાય
ભારતના બંધારણની કલમ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીરને મળેલો વિશેષ દરજ્જો નાબૂદ કરવાના નિર્ણયને સાત વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે પાકિસ્તાને ફરી એકવાર ભારતની આંતરિક બાબતને આંતરરાષ્ટ્રીય મુદ્દો બન?...
મિડલ ઈસ્ટમાં વધતા દરિયાઈ હુમલાઓથી ચિંતા, ભારતીય નાવિકોની સુરક્ષા મુદ્દે ભારતનું અમેરિકાને કડક સંદેશ
મિડલ ઈસ્ટ અને ઓમાનના સમુદ્ર વિસ્તારમાં વેપારી જહાજો પર વધી રહેલા હુમલાઓને લઈને ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ઓમાનના દરિયાકાંઠા નજીક વધુ એક ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર હુમલો થતાં...