શિષ્યવૃત્તિ માટેની આવક મર્યાદા રૂ.2.5 થી વધારી રૂ. 6 લાખ કરવામાં આવી : મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા
રાજ્ય સરકારે વર્ષ 2026-27 માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે રૂ. 15,254.47 કરોડની વિશાળ જોગવાઈ કરવાના માટે બજેટ મંજૂર કર્યું છે. આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં ગરીબ, મધ્યમ વર્ગ, અનુ?...