ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ: ‘કોંગ્રેસ ગઠબંધન સરકારે અત્યાચાર કર્યો’, જીતુ વાઘાણીના આકરા પ્રહાર
ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC અને JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓની તપાસની માંગ સાથે રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ રાજકીય ઘમાસાણ વધુ તેજ બન્યું છે. ગુજરાત સર?...
‘અમિત શાહ જવાબ આપવા તૈયાર, રાહુલ ગાંધી ભાગો નહીં’; વિદ્યાર્થી આંદોલન મુદ્દે BJPનો કોંગ્રેસ પર પ્રહાર
વિદ્યાર્થી આંદોલન અને વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીના મુદ્દે સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય ઘમાસાણ વધુ તેજ બન્યું છે. વિપક્ષ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસ?...
સંસદ પરિસરમાં રાહુલ ગાંધી વિરુદ્ધ NDAનો ઉગ્ર વિરોધ, કંગના રનૌતનો પ્રહાર- ‘રાહુલ ગાંધી દેશને છેતરી રહ્યા છે’
સંસદના ચોમાસુ સત્રના 17મા દિવસે રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે. મંગળવાર, 11 ઑગસ્ટે સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં NDAના સાંસદોએ સંસદ પરિસરમાં માર્ચ કાઢીને કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્?...
‘Gen Z દેશવિરોધી નથી, દેશનું ભવિષ્ય છે’, વિદ્યાર્થી આંદોલનથી સમલૈંગિક લગ્ન અને પાકિસ્તાન-ચીન સુધી RSS વડાએ શું કહ્યું જાણો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં Gen Z અને Gen Alphaના વિદ્યાર્થીઓ સાથે જાહેર સંવાદ દરમિયાન વિદ્યાર્થી આંદોલન, લોકશાહી, શિક્ષણ વ્યવસ્થા, સમલૈંગિક લગ્ન, પાકિસ્તાન, ચીન અન...
CJI સૂર્યકાન્તનો સ્પષ્ટ સંદેશ : વિદ્યાર્થીઓના વિરોધપ્રદર્શનની આડમાં ગુનેગારોને બચાવ નહીં
જંતર-મંતરથી શરૂ થયેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન અને પોલીસ કાર્યવાહીને લઈને દાખલ થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાન્તની અધ્?...
વિદ્યાર્થીને ગોળી વાગ્યાનો દાવો ખોટો, દિલ્હી પોલીસે MLC રિપોર્ટના આધારે કરી સ્પષ્ટતા
20 જુલાઈ, 2026ના રોજ દિલ્હીના જંતર-મંતર વિસ્તારમાં યોજાયેલા કોકરોચ જનતા પાર્ટી—CJPના પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટનાના થોડા સમય બાદ સોશિયલ મીડિયા પર એક મહિ...
CJPના આંદોલનને લઈને AAPનો કોંગ્રેસ પર પ્રહાર : “રાહુલ ગાંધીનો PM આવાસ બહારનો ધરણો CJPનું આંદોલન નબળું પાડવાનો પ્રયાસ”
NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન ?...
જામિયામિલિયાના પરિસરમાં RSSનો ‘યુવા કુંભ’ કાર્યક્રમ : જામિયાયાના VCએ કહ્યું-તમામ ભારતીયોમાં મહાદેવનું DNA
દિલ્હીમાં સ્થિત જામિયા મિલિયા ઇસ્લામિયાના પરિસરમાં Rashtriya Swayamsevak Sangh (RSS) દ્વારા આયોજિત ‘યુવા કુંભ’ કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો છે. આ કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મઝહર આસિફએ આપ?...