ધર્મના નામે સંકીર્ણતા સામે સનાતન મૂલ્યો માટે ચર્ચા સંવાદની આવશ્યકતા જણાવતાં મોરારિબાપુ
આચાર્ય લોકેશ મુનિના નેતૃત્વ સાથે રાજધાની દિલ્લીમાં ભારત મંડપમ્ ક્ષેત્રમાં રામકથા 'માનસ સનાતન ધર્મ' ગાન કરતાં મોરારિબાપુએ ધર્મના નામે સંકીર્ણતા સામે સનાતન મૂલ્યો માટે ચર્ચા સંવાદની આવશ્ય?...