વિરાટ કોહલી લેશે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ, BCCIને આપી જાણકારી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે અને તેણે આ અંગે બીસીસીઆઈને પણ જાણ કરી દીધી છે. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમનો ભ?...
6 રન પર આઉટ થવા છતાં દિલ્હીમાં વિરાટ કોહલીનું થયું વિશેષ સન્માન
લગભગ 13 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં વિરાટ કોહલીની વાપસી સારી રહી ન હતી. પોતાના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં રેલવે સામે દિલ્હી તરફથી રમતા વિરાટ પ્રથમ દાવમાં માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. બ?...