ચંદ્રશેખરની 100મી જન્મજયંતિ : દેશભરના નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ, PM મોદીએ “સાચા જનનેતા” તરીકે યાદ કર્યા
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરની 100મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને એક સાચા જનનેતા તરીકે યાદ કરતા...
સુરીનામના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીનું અવસાન; પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, પીએમ મોદીએ કહ્યું, "મારા મિત્ર અને સુરીનામના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીજીના અચાનક અવસાનથી હું ખૂબ જ આઘાત અને દુઃખી છું. આ માત્ર સુર?...