આજથી રામ મંદિરમાં બીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, અયોધ્યામાં ભવ્ય શણગાર, જાણો તમામ વિગતો
અયોધ્યા નગરીમાં આજથી શ્રી રામ જન્મભૂમિ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થઈ છે. શ્રી રામ જન્મભૂમિ ખાતે 3 જૂને સવારે 6:30 વાગ્યે બીજો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ શરૂ થયો છે. 3 જૂનથી શરૂ થઈને 5 જૂન સુધી ચ?...
અયોધ્યા ખાતે ભગવાન રામના દર્શન કરવા માટે સરકાર આપે છે રૂ. 5000ની સહાય, જાણો નિયમ
રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ , મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ખાસ આયોજન કરાયું છે. અયોધ્યા...
શ્રી રામ જન્મભૂમિ –મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે
રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ – મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ખાસ આયોજન કરાયું છે. અયોધ્યા દર?...