થાઇલેન્ડ પછી શ્રીલંકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, સંરક્ષણ અને ઉર્જા સહિત અનેક કરારો પર થશે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજે ત્રણ દિવસની યાત્રા પર શ્રીલંકા પહોંચ્યા. ભારે વરસાદ છતાં, કોલંબોમાં સેંકડો સ્થાનિકો અને ભારતીય પ્રવાસી સમુદાયના સભ્યોએ વડા પ્રધાન નરેન્દ્ર મો?...
થાઈલેન્ડમાં ભૂકંપ છતાં BIMSTEC સમિટ યોજાશે, PM મોદીની મુલાકાત ફાઈનલ, શ્રીલંકા પણ જશે
28 માર્ચ, 2025 ના રોજ, મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભારે ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, મ્યાનમારના સાગાઈંગ પ્રદેશમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, તેનું કેન્દ્ર ?...
વડાપ્રધાન મોદીને મળ્યા શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકા, જાણો કયા મુદ્દે પર લેવાયા મહત્ત્વના નિર્ણયો
શ્રીલંકાના પ્રમુખ અનુરા કુમારા દિસાનાયકા હાલમાં ભારતના પ્રવાસે છે. સોમવારે તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. બંને દેશોના નેતાઓ વચ્ચેની વાતચીત દરમિયાન ઘણાં મહત્ત્વના નિર્ણયો લેવામાં આ...