વદતુ સંસ્કૃતમ્ : ગુજરાતમાં સંસ્કૃત ભારતીએ 31 વર્ષમાં 1 લાખથી વધુ લોકોને સંસ્કૃત બોલતા કર્યા
સંસ્કૃત ભાષાને ફરીથી સામાન્ય લોકોની બોલચાલની ભાષા બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત સંસ્કૃત ભારતીએ ગુજરાતમાં છેલ્લા 31 વર્ષ દરમિયાન એક લાખથી વધુ લોકોને સંસ્કૃતમાં વાતચીત કરતાં કર્યા છે. સંસ્થ?...
સંસ્કારોની ભાષા, જ્ઞાન વિજ્ઞાનની ભાષા અને અસ્તિત્વની ભાષા સંસ્કૃત છે- હિમાન્જય પાલીવાલ
કાર્યક્રમનું શુભારંભ દીપ પ્રજ્વલનથી કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ હિમાંજય પાલીવાલે સંસ્કૃત ભાષાબોધન વર્ગમાં સહભાગી થનારા સમસ્ત નાગરિકોને સંસ્કૃત ભાષાના મહત્વ જણાવતા કહ્યું કે સંસ્ક?...