મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી
મહાકુંભના સમાપન પછી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રયાગરાજ પહોંચ્યા અને પહેલા અરૈલ ઘાટની સફાઈ કરી અને ગંગા નદીમાંથી કચરો કાઢ્યો. આ પછી, સીએમ યોગીએ જમીન પર બેસીને સફાઈ કર્મચાર...