અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વધ્યો: ઝાડા-ઊલટી, ટાઈફોડ અને કમળાના કેસોમાં ઉછાળો
અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીની વચ્ચે પાણીજન્ય રોગચાળાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. મે મહિનાની શરૂઆતમાં જ ઝાડા-ઊલટી, ટાઈફોડ અને કમળાના કેસોમાં વધારો નોંધાતા અમદાવાદ મ્યુનિસિ...