હરિયાણામાં ભયાનક ખુલાસો : ઈર્ષ્યાના કારણે 4 બાળકોની હત્યા કરનાર ‘સાયકો કિલર’ માની ધરપકડ
હરિયાણાના પાણીપત અને સોનીપતમાં ચાર બાળકોને પાણીમાં ડુબાડીને મારી નાખનાર 32 વર્ષીય સાયકો કિલર પૂનમની કહાની ખૂબ જ ભયાનક છે. એક પછી એક 4 બાળકોની હત્યા કરી ચૂકેલી પૂનમની ધરપકડ બાદ જ્યારે મીડિયા પ?...
અંબાપુર હત્યામાં પકડાયેલા આરોપીનું એન્કાઉન્ટર
અમદાવાદના અંબાપુર ગામમાં તાજેતરમાં સર્જાયેલા હત્યાકાંડના મુખ્ય આરોપી સાથે પોલીસ વચ્ચે ઘડાયેલ એન્કાઉન્ટર સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું વિષય બન્યું છે. આ કેસમાં આરોપી ખૂબ જ હિંસક અને સંખ્યાબ?...