અયોધ્યા-કાશીમાં શાળાઓ બંધ, UPના 17 જિલ્લામાં કડક દિશા-નિર્દેશ: મહાકુંભમાં ક્રાઉડ મેનેજમેન્ટનો નવો પ્લાન
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહ્યા છે. કાશી અને અયોધ્યા તરફ જતા માર્ગો પર કેટલાક કિલોમીટર સુધી મહત્તમ ટ્રાફિક જામ છે. જામને જોતા સીએમ યોગી આદિત્યનાથે સોમવારે ...
દરેક ધર્મનું સન્માન જાળવવું જરૂરી…’ પયગમ્બર સાહેબના અપમાન મુદ્દે CM યોગીનું મોટું નિવેદન
પયગમ્બર સાહેબના અપમાન મુદ્દે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે, કોઈ પણ જાતિ, ધર્મ અથવા સંપ્રદાય સાથે સંબંધિત ઈષ્ટ દેવી-દેવતા, મહાપુરુષો કે, સાધ...