મોડાસા જેસીસ મિલ્ક કમિટીના સુવર્ણ જયંતિ મહોત્સવ વર્ષ નિમિત્તે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો
જેમાં ધનસુરાના આયુર્વેદિક ડોક્ટર વૈધ રમેશચંદ્ર એસ સથવારા અને સુરતના ડોક્ટર દિનેશભાઈ કાનાબારે સેવાઓ આપી હતી. આ રાહત કેમ્પમાં હરસ, મસા, ભગંદર, વાત વાયુ જન્ય રોગ, ગુપ્ત રોગો, હૃદય રોગ, ચામડીના રો...
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસાના સુવર્ણજયંતી વર્ષ નિમિત્તે સ્નેહ મિલન તથા પ્રમુખશ્રી ના બર્થ ડે ઊજવણી નો કાર્યક્રમ યોજાયો
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા સુવર્ણ જયંતિ મહોત્સવ ની ઊજવણી કરી રહ્યું છે. તે નિમિત્તે એસોસિએશનના સૌ સભ્યોનું કપલ સાથે સ્નેહમિલન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથ?...