વડતાલ સંપ્રદાયને વધુ એક ગૌરવ: પૂજ્ય સ્વામી સંતવલ્લભદાસજીને ગુજરાત રાજ્ય સંસ્કૃત સાહિત્ય અકાદમીનું ‘વેદ-શાસ્ત્ર પંડિત સન્માન – 2025’
શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલના ચેરમેન તથા પ્રખર સંસ્કૃત વિદ્વાન પૂજ્ય સ્વામી સંતવલ્લભદાસજીને ગુજરાત રાજ્ય સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ–2025નું પ્રતિષ્ઠિત 'વેદ-શાસ્ત્ર પંડિત સન્મા...