click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: હવે ભક્તો જમ્મુમાં પણ તિરુપતિ બાલાજીના દર્શન કરી શક્શે, આજે પહેલીવાર કપાટ ખુલશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > હવે ભક્તો જમ્મુમાં પણ તિરુપતિ બાલાજીના દર્શન કરી શક્શે, આજે પહેલીવાર કપાટ ખુલશે
Gujarat

હવે ભક્તો જમ્મુમાં પણ તિરુપતિ બાલાજીના દર્શન કરી શક્શે, આજે પહેલીવાર કપાટ ખુલશે

સિદ્ધદાના માજીન ગામમાં 62 એકર જમીનમાં 32 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ. મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની આઠ અને છ ફૂટની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી.

Last updated: 2023/06/08 at 12:22 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

જમ્મુ શહેરમાં બનેલા રાજ્યના પ્રથમ તિરુપતિ બાલાજી મંદિરના કપાટ આજથી ભક્તો માટે લેફ્ટનન્ટ ગવર્નરની હાજરીમાં ખોલવામાં આવશે. આ પછી ભક્તો ભગવાન વેંકટેશની પૂજા કરી શકશે. મંદિરમાં ગઈકાલે ભગવાન વેંકટેશ્વરની આઠ અને છ ફૂટની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી.

જમ્મુ શહેરના સિદ્ધદાના માજીન ગામમાં 62 એકર જમીનમાં 32 કરોડના ખર્ચે તિરુપતિ બાલાજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે જેમાં બુધવારે આંધ્રપ્રદેશના લગભગ 45 વિદ્વાનોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે મૂર્તિઓની પૂજા અને સ્થાપના કરી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આજે યોજાનારા ધાર્મિક કાર્યક્રમ માટે મંદિરને રંગબેરંગી ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું છે તેમજ મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન વેંકટેશ્વરની 8 ફૂટ ઊંચી મૂર્તિ વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્થાપિત કરવામાં આવી છે.

આ મંદિરમાં મૂર્તિના નિર્માણમાં ગ્રેનાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાંથી લાવવામાં આવી છે અને મંદિર તિરુપતિ બાલાજી મંદિરની તર્જ પર બનાવવામાં આવ્યું છે. મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની વિશેષ પૂજા 6 મેથી શરૂ થઈ ત્યારબાદ ધાર્મિક વિધિઓ ચાલી રહી હતી. જમ્મુ શહેર ધાર્મિક પર્યટનની દૃષ્ટિએ તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય ત્યારે હવે મા વૈષ્ણો દેવીના દર્શન કરનારા ભક્તો હવે જમ્મુમાં તિરુપતિ બાલાજીના દર્શન પણ કરી શકશે. ધાર્મિક પ્રવાસન વધવાથી સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે.

તિરુપતિ બાલાજી મંદિરનું નિર્માણ તિરુમાલા તિરુપતિ દેવસ્થાન બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં ભગવાન બાલાજીનું મંદિર, પૂજારીઓ અને બોર્ડ સ્ટાફ માટે આવાસ, શૌચાલય અને પાર્કિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બીજા તબક્કામાં વેદ પાઠશાળા, આધ્યાત્મિક કેન્દ્ર બનાવવામાં આવશે. આંધ્રપ્રદેશના જ 50 થી વધુ કારીગરો દ્વારા બનાવવામાં આવે છે. મંદિરનો શિલાન્યાસ જૂન 2021માં કરવામાં આવ્યો હતો.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીએ જમ્મુની તેમની મુલાકાત દરમિયાન ચાલી રહેલા બાંધકામનું નિરીક્ષણ કરતી વખતે જાહેરાત કરી હતી કે દરેક રાજ્યમાં ભગવાન વેંકટેશ્વરના મંદિરની સ્થાપના કરવામાં આવશે. આંધ્રપ્રદેશ બાદ મંદિર જમ્મુ-કાશ્મીર, હૈદરાબાદ, દિલ્હી, કન્યાકુમારી, ચિનાની, ભુવનેશ્વરમાં બનશે અને આવા જ મંદિર મુંબઈ, રાયપુર અને અમદાવાદમાં પણ બનાવવામાં આવશે.

 

You Might Also Like

ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત

વાપીના છીરીમાં લેબર કોન્ટ્રાક્ટરના ફલેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો

કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી

સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા

રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર મોટા ખોખરાનાં અગ્નિવીર જવાનને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 8, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મેટાએ ભારતમાં શરૂ કરી બ્લૂ ટીક વેરિફાઈડ એકાઉન્ટ સર્વિસ, જાણી લો કેટલું ખિસ્સું હળવું કરવું પડશે
Next Article મોદીની મુલાકાત પૂર્વે ભારત-અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ક્ષેત્રો પરિણામદાયી બનાવવા સઘન મંત્રણાઓ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત
Gujarat જૂન 9, 2025
વાપીના છીરીમાં લેબર કોન્ટ્રાક્ટરના ફલેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો
Gujarat જૂન 9, 2025
કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી
Gujarat Kheda જૂન 9, 2025
સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા
Gujarat Surat જૂન 9, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?