પરિક્રમાની શરૂઆતથી ૨૩ એપ્રિલ સુધી અંદાજિત ૭,૮૬,૯૨૫ જેટલા પરિક્રમાર્થીઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી પરિક્રમા દરમિયાન કોઈ પણ તકલીફ પડી નથી સુરક્ષાકર્મીઓ થકી લોકોની ખડેપગે સુરક્ષા કરી રહ્?...
એક યુવતીના પ્રેમ સંબંધને “આબરૂ”ના નામે જીવનદંડ મળ્યો. આવી ઘટનાઓ માત્ર વ્યક્તિગત દુઃખદાયી બનાવ નથી, પણ સમાજમાં મહિલાઓની સ્વતંત્રતા, પસંદગીના અધિકાર અને "માન-આબરૂ"ની ખોટી સમજણ પર ગંભીર પ્રશ્?...
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના દાવાની દિશામાં નક્સલવાદ સામેની લડાઈએ નોંધપાત્ર સફળતા મેળવી છે. ચાલો આ વિકાસને થોડું વિગતે સમજીએ: નક્સલવાદ વિરુદ્ધ લડત – મુખ્ય આંકડાઓ (2023-2024) વર્ષ ઠાર મરા?...
પહેલગામમાં થયેલ નિંદનીય આતંકવાદી હુમલામાં નિર્દોષ જીવોની હત્યાથી સમગ્ર દેશ શોકમગ્ન છે. આ દુ:ખદ ઘટનામાં અવસાન પામેલા તમામ મૃતકોને ખેરગામ ખાતે ધારાસભ્ય નરેશ પટેલ તથા કથાકાર પ્રફુલ શુક્લની ?...
અમેરિકાએ ભારતમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે તે આ દુઃખદ ઘડીમાં ભારતની સાથે ઉભું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, 'જેમ કે રાષ્ટ્રપતિ ટ્?...
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે પાકિસ્તાની હિન્દુઓમાં ચિંતા વધી ગઈ હતી. પરંતુ હવે વિદેશ મંત્રાલયે એક મોટી જાહેરાત કરી છે અને...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગુરુવારે (24 એપ્રિલ) કહ્યું કે આતંકવાદીઓએ પહેલગામમાં લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી મારી નાખ્યા, પરંતુ હિન્દુઓ ક્યારેય આવું કામ નહીં કરે. મંગળવા?...
યમુના નદીના પુષ્તા રોડ પર નોઈડા-ગ્રેટર નોઈડા વચ્ચે પ્રસ્તાવિત નવા એક્સપ્રેસ વેના નિર્માણ અંગે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે સિંચાઈ વિભાગનું NOC લેવું પડશે. આ કામ સરકારી લે?...
પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આખી રાત તણાવનું વાતાવરણ રહ્યું. શ્રીનગરના આકાશમાં ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્?...
દેવાધિદેવ મહાદેવના સમગ્ર દેશમાં ઘણા મંદિરો આવેલા છે. મહાદેવ લોકોના દુખ પળભરમાં દુર કરે છે. જે વ્યક્તિ મહાદેવના શરણે જાય છે તેમની દરેક મનોકામના અચૂક પૂર્ણ થાય છે અને એટલે જ તેમને ભોળાનાથ કહેવ...
કાશ્મીર પ્રદેશમાં બે દિવસ પહેલાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂ?...
વિશ્વ બાલિકા દિવસ પર ગાંધીનગરમાં અનોખી ઉજવણી કરવામાં આવી. ગુજરાત વિધાનસભા ખાતે 'તેજસ્વિની વિધાનસભા' અંતર્ગતનાં કાર્યક્રમમાં ૧૮૨ વિદ્યાર્થીનીઓને ધારાસભ્ય, મંત્રી અને મુખ્યમંત્રી બનાવી વ?...
આ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવા એક મિનિટનું મૌન પાળ્યું. પ્રદર્શનમાં સામેલ લોકોએ કેન્...
Sign in to your account