ટેકનોલૉજીમાં સતત અપડેટ આવતુ રહે છે, દુનિયાભરમાં ઇન્ટરનેટની દુનિયા સૌથી વધુ ઝડપથી ડેવલપ કરી રહી છે, આ કડીમાં 5G પછી હવે ભારતમાં 6G સેવાની તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે વિશ્વભરના ઘણા દેશો હજુ સુધી 5G ...
ટ્રાફિકના દંડમાં વધારો કરવામાં આવ્યા પછી હવે સરકાર નિયમોને વધુ આકરા કરવા જઈ રહી છે. આ અંગે તૈયાર કરવામાં આવતા નવા ડ્રાફ્ટમાં એવી દરખાસ્ત છે કે જો કોઈ વ્યક્તિ ત્રણ મહિના સુધી ઇ-ચલણની રકમ ન કરે ...
પંજાબનો સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને મોહાલી કોર્ટે હાલમાં જ દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત કર્યો છે. પંજાબ: સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને આજીવન કારાવાસ મોહાલી કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો:🔹 દ?...
ભારતીય મૂળનાં અને અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બુચ વિલ્મોરે અંતરીક્ષ માંથી પરત ફર્યા બાદ પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સુનિતા વિલિયમ્સે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર?...
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરિદ્વાર, દહેરાદૂન, નૈનિતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લામાં સ્થિત વિવિધ સ્થળોના નામો બદલવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આ નામકરણ લોકોની ભાવના અ...
ગઢવાલ હિમાલયના મનમોહક પહાડો વચ્ચે વસેલું કેદારનાથ મંદિર છ મહિનાં સુધી બંધ રહેવા પછી 2 મે, 2025થી ફરીથી શ્રદ્ધાળુઓ માટે તેના દ્વાર ખોલશે. આ મંદિર હિંદુ ધર્મના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંનું એક છે...
પાકિસ્તાનમાં અફઘાન શરણાર્થીઓની દેશનિકાલની તાજેતરની લહેર અનેક મુદ્દાઓ ઉઠાવે છે—ખાસ કરીને માનવાધિકાર, દ્વિપક્ષીય સંબંધો અને આંતરરાષ્ટ્રીય દબાણ. મુખ્ય મુદ્દાઓ: દેશનિકાલની નવી સમયમર્ય?...
હાટકેશ મહાદેવ એ નાગર જ્ઞાતિનાં આરાધ્ય ઇષ્ટદેવ છે. મૂળ વડનગરના નાગર બ્રાહ્મણ સ્થળાંતર કરી દેશ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં જ્યાં જ્યાં વસ્યા ત્યાં હાટકેશ મહાદેવના મંદિર પણ બન્યા છે. અમદાવા?...
નર્મદા જિલ્લાના રાજપરા ગામે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નવનિયુક્ત પ્રમુખ નિલભાઈ રાવના સન્માનમાં ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. લાંબા સમયથી પક્ષના વફાદાર કાર્યકર્તા રહેલા નિલભાઈની નિમણૂ?...
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનું ભવ્ય પ્રારંભ થઈ ચુક્યો છે. રવિવારની જાહેર રજામાં ભાવિક ભક્તોએ શ્રદ્ધામનથી પગપાળા યાત્રા કરી હતી. ત્યારે પરિક્રમાર્થીઓએ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજ?...
ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું વિતરણ કર્યું છે. પત્રકાર મૂકેશ પંડિત દ્વારા ગામમાં તથા શાળામાં પ્રેરક આયોજન થયું. સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં સરકાર...
વિશ્વ બાલિકા દિવસ પર ગાંધીનગરમાં અનોખી ઉજવણી કરવામાં આવી. ગુજરાત વિધાનસભા ખાતે 'તેજસ્વિની વિધાનસભા' અંતર્ગતનાં કાર્યક્રમમાં ૧૮૨ વિદ્યાર્થીનીઓને ધારાસભ્ય, મંત્રી અને મુખ્યમંત્રી બનાવી વ?...
નર્મદા જિલ્લાના રાજપરા ગામે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નવનિયુક્ત પ્રમુખ નિલભાઈ રાવના સન્માનમાં ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. લાંબા સમયથી પક્ષના વફાદાર કાર્યકર્તા રહેલા નિલભાઈની નિમણૂ?...
Sign in to your account