click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: હિંસા બાદ મણિપુરની સ્થિતિ વણસી, 50 હજારથી વધુ લોકો બન્યા બેઘર, ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > હિંસા બાદ મણિપુરની સ્થિતિ વણસી, 50 હજારથી વધુ લોકો બન્યા બેઘર, ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Gujarat

હિંસા બાદ મણિપુરની સ્થિતિ વણસી, 50 હજારથી વધુ લોકો બન્યા બેઘર, ઈન્ટરનેટ પર પ્રતિબંધ

મણિપુર સરકારે રવિવારે કહ્યું કે હિંસાનો ભોગ બનેલા લોકો માટે રાજ્યભરમાં 349 રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે. 50,000 થી વધુ લોકોએ આ હિંસામાં પોતાના ઘરોથી બેઘર બનીને આજે વિવિધ કેમ્પમાં રહવા મજબુર બન્યા છે.

Last updated: 2023/06/12 at 11:15 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

મણિપુરમાં એક મહિના કરતાં વધુ સમયથી હિંસા ચાલી રહી છે. વચ્ચે થોડી શાંતિ રહી, પરંતુ તે પછી ફરી હિંસા અને આગચંપી અનેક ભાગોમાં જોવા મળી રહી છે. આ દરમિયાન, રાજ્યભરમાં ઇન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ 15 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે દાખલ કરાયેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યા બાદ આ આદેશ આવ્યો છે. ત્યારે આ હિંસાને કારણે 50 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.

મણિપુર સરકારે રવિવારે કહ્યું કે હિંસાનો ભોગ બનેલા લોકો માટે રાજ્યભરમાં 349 રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે. 50,000 થી વધુ લોકોએ આ હિંસામાં પોતાના ઘરોથી બેઘર બનીને આજે વિવિધ કેમ્પમાં રહવા મજબુર બન્યા છે. આ ઉપરાંત મહિલાઓ, વૃદ્ધો અને બાળકો માટે અલગ-અલગ રાહત કેમ્પની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નોડલ અધિકારીઓને અહીં કાળજી લેવાની જવાબદારી સોંપવામાં આવી છે.

હિંસાને પગલે મણિપુરમાં 3 મેના રોજ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી ઘણી વખત પ્રતિબંધો લંબાવવામાં આવ્યા હતા. મણિપુરના ગૃહ વિભાગ દ્વારા 10 જૂને જાહેર કરાયેલા નોટિફિકેશનમાં પ્રતિબંધ 15 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. કમિશનરે જાહેર કરેલા આદેશમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે અસામાજિક તત્વો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર નફરત ફેલાવી શકે છે. સોશિયલ મીડિયા પર અપ્રિય ભાષણ, નફરતના વીડિયોના સંભવિત પરિભ્રમણને ધ્યાનમાં રાખીને, પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે.

3 મેના રોજ આદિવાસી એકતા માર્ચ પછી મૈઈતી અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. કુકી સમુદાયના સંગઠનોએ મૈઈતીના એસટીમાં સમાવેશ કરવાની માગણીઓ સામે પહાડોમાં કૂચ કરી હતી, જે બાદમાં હિંસક બની હતી. અહેવાલો અનુસાર, હિંસામાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે અને 300 થી વધુ લોકો ઘાયલ થયા છે.

મણિપુર હિંસા કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા રચવામાં આવેલી 10 સભ્યોની SIT ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ ટીમમાં ડીઆઈજી રેન્કના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેસમાં 6 FIR નોંધવામાં આવી છે. તેમાંથી પાંચ ગુનાહિત કાવતરા અને એક સામાન્ય ષડયંત્ર સાથે સંબંધિત છે. CBIની તપાસ પર દેખરેખ રાખવાની જવાબદારી તપાસ કમિશનરને આપવામાં આવી છે, જેનું નેતૃત્વ ગૌહાટી હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અજય લાંબા છે.

 

You Might Also Like

અમદાવાદમાં 11 જૂને જળયાત્રા નીકળશે, જાણો રથયાત્રાનો ઈતિહાસ

કાશીમાં બની રહ્યુ છે શિવ થીમ પર ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમ, આધુનિકતાની સાથે સનાતન ધર્મની દેખાશે ઝલક

કેનેડાની સરકારે સંસદમાં રજૂ કર્યું નવું બિલ, જાણો ભારતીય મૂળના નાગરિકોને કેવી અસર કરશે

ગુજરાતી ફિલ્મ “જલસો” ની ટીમ પોહચી ભાવનગર, આગામી ૧૩ જૂને રિલીઝ થતી આ પારીવારીક ફિલ્મ વિષે વધુ જાણકારી ફિલ્મ ના કલાકારો અને ડાયરેક્ટરે આપી

ભારતને મળશે સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ થશે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 12, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 35 કિમીની માઈલેજ અને કિંમત 5 લાખથી ઓછી, મારુતિએ લોન્ચ કરી આ નવી કાર
Next Article चक्रवाती तूफान बिपोर्जॉय हुआ और भयंकर, इस राज्य के लिए बना मुसीबत, अलर्ट जारी

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમદાવાદમાં 11 જૂને જળયાત્રા નીકળશે, જાણો રથયાત્રાનો ઈતિહાસ
Gujarat જૂન 10, 2025
કાશીમાં બની રહ્યુ છે શિવ થીમ પર ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમ, આધુનિકતાની સાથે સનાતન ધર્મની દેખાશે ઝલક
Gujarat જૂન 10, 2025
કેનેડાની સરકારે સંસદમાં રજૂ કર્યું નવું બિલ, જાણો ભારતીય મૂળના નાગરિકોને કેવી અસર કરશે
Gujarat જૂન 10, 2025
ગુજરાતી ફિલ્મ “જલસો” ની ટીમ પોહચી ભાવનગર, આગામી ૧૩ જૂને રિલીઝ થતી આ પારીવારીક ફિલ્મ વિષે વધુ જાણકારી ફિલ્મ ના કલાકારો અને ડાયરેક્ટરે આપી
Bhavnagar Gujarat જૂન 10, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?