click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાજ્ય સરકારના નિર્ણય અને પહેલને 12 વર્ષિય વિદ્યાર્થીએ સાર્થક કર્યો : વેકેશનમાં હરવા ફરવા અને મોજમસ્તી કરવાને બદલે એવું તે શું ! કર્યું ? કે પરિવારજનો સહિત સમસ્ત ગ્રામજનો ભાવવિભોર થઈ ગુણગાન ગાવા લાગ્યા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રાજ્ય સરકારના નિર્ણય અને પહેલને 12 વર્ષિય વિદ્યાર્થીએ સાર્થક કર્યો : વેકેશનમાં હરવા ફરવા અને મોજમસ્તી કરવાને બદલે એવું તે શું ! કર્યું ? કે પરિવારજનો સહિત સમસ્ત ગ્રામજનો ભાવવિભોર થઈ ગુણગાન ગાવા લાગ્યા
Gujarat

રાજ્ય સરકારના નિર્ણય અને પહેલને 12 વર્ષિય વિદ્યાર્થીએ સાર્થક કર્યો : વેકેશનમાં હરવા ફરવા અને મોજમસ્તી કરવાને બદલે એવું તે શું ! કર્યું ? કે પરિવારજનો સહિત સમસ્ત ગ્રામજનો ભાવવિભોર થઈ ગુણગાન ગાવા લાગ્યા

૧૨ વર્ષના બાળકે પિતા સમક્ષ ભાગવદ ગીતા વાંચવાની ઈચ્છા વ્યક્ત કરી , પરિવારજનો ગામમાંથી વાજતેગાજતે ઘરે ભાગવદ ગીતા લાવ્યા,બે મહિનામાં બાળકે ભાગવદ ગીતા વાંચીને ગ્રામજનોને સંભળાવી. .

Last updated: 2023/07/05 at 4:30 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

નૈતિકતાના પાઠ શીખવતા અદ્ભુત અને મૌલિક ગ્રંથનું વાંચન કરી સમગ્ર પંથકમાં લોકચાહના મેળવી….

શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાંં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે. હિંદુ ધર્મનાં ઘણા ધર્મગ્રંથો છે, પરંતુ ગીતાનું મહત્ત્વ અલૌકિક છે.માનવીના જીવનનું એકપણ ક્ષેત્ર એવું નથી કે જેમાં ગીતા જ્ઞાન ઉપયોગી ન બનતું હોય.. ગીતાની એટલી બધી વિશિષ્ટતાઓ છે કે જેનું વર્ણન કરવા બેસીએ તો પાર ન આવે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ નવા શૈક્ષણિક સત્રથી માધ્યમિક અને ઉચ્ચતર-માધ્યમિક શાળાઓના અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા સામેલ કરવાનો નિર્ણય કરાયો છે.

નવા શૈક્ષણિક સત્રથી રાજ્યની તમામ સ્કૂલોમાં ધોરણ ૬થી ૧૨માં ભગવદ્ગીતાનો અભ્યાસ ફરજિયાત બનશે. આ ઉપરાંત શાળાની સમૂહપ્રાર્થનામાં પણ ગીતાના શ્ર્લોકોનું પઠન ફરજિયાત બનશે. ગુજરાતના આ નિર્ણય બાદ કર્ણાટક સરકારે પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાની આવકાર્ય પહેલ કરી છે તથા બિહાર, મહારાષ્ટ્ર જેવાં અન્ય રાજ્યો પણ પોતાને ત્યાં શાળાઓમાં ભગવદ્ગીતા ભણાવવાની માંગણી કરી રહ્યાં છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કચ્છી પાટીદાર પરિવારના ધોરણ ૭ માં અભ્યાસ કરતા તિર્થ વિશાલભાઈ પટેલ ૧૨ વર્ષની નાની વયે શ્રીમદ ભાગવત કથાનું રોજ એક કલાક પઠન કરી શ્રોતાઓને દિવ્ય વાણીથી મંત્રમુગ્ધ કરી હિંદુ સંસ્કૃતિને સનાતન પરંપરાને જાળવી રાખી વર્તમાન સમયમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

હિમતનગર તાલુકાના રૂપાલકંપામાં રહેતા ૧૨ વર્ષિય બાળકે પોતાનું શૈક્ષણિક સત્ર પૂર્ણ કરી ઉનાળુ વેકેશન દરમિયાન પિતાને કહ્યું મારે ભાગવદ ગીતા વાચવી છે આજના ટેકનોલોજી સભર યુગમાં બાળકો જ્યાં મોબાઈલના પ્રભાવમાં જીવન જીવી રહ્યા છે ત્યાં ગીતા જેવા મહાન ગ્રંથ માટે તેનું વાંચન કરી પરિવારજનો સહિત ગ્રામજનોને માહિતગાર કરવાની ઈચ્છા વ્યક્ત કરતા પરિવારજનો સહિત ગ્રામજનો ભાવવિભોર બની ગયા હતા ત્યારે પિતા સહીત પરિવારજનો એક ગ્રામજનના ઘરેથી વાજતે ગાજતે પૂજન અર્ચન કરી ભાગવદ ગીતા ઘરે લાવ્યા હતા.બાળકે બે મહિનામાં ભાગવદ ગીતા વાચી લીધા બાદ વાજતે ગાજતે પરત ગ્રામજનના ઘરે મૂકી આવ્યા હતા.

— ભણતર સાથે ધાર્મિક આસ્થા ધરાવતા તીર્થ પટેલ વિશે જાણવા જેવુ … !

તિર્થ પટેલ નાનપણથી ભજન, કીર્તન અને કથાવાર્તા સાંભળવાનો તેમજ ટીવી પરની રામાયણ, મહાભારત જેવી ધાર્મિક સિરીયલો જોઈ કથાનું પઠન કરવાનો વિચાર આવતા તેના પાટીદાર પરિવારે ઘર આંગણેથી ૬ મેં ૨૦૨૩ના રોજ કથાનો પ્રારંભ કર્યા બાદ બે માસના અંતે પૂર્ણાહુતિ થતા સ્થાનિક ગ્રામજનોએ આ બાળ કથાકારને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા હતા.

દરરોજ વહેલી સવારે ઉઠીને પૂજા પાઠ કરવા ગામના મંદિરોમાં જઈ દર્શન કરવા અને આરતી કરવી અને પીપળે અને તુલસીને જળ ચડાવવા જેવી ધાર્મિક પ્રવૃતિમય રહેતો તીર્થ પટેલ જે રૂપાલકંપામાં રહે છે અને તલોદ તાલુકાની રણાસણ ખાતે આવેલી બચપન વિદ્યાલયમાં સ્કુલમાં ધો ૭માં અભ્યાસ કરે છે. ભણવામા પણ અવ્વલ રહેતા તીર્થ પટેલે તેના પિતાને ઉનાળુ વેકેશનમાં ભાગવદ ગીતા વાચવાની વાત કરી હતી.ત્યારબાદ પિતાએ ગામમાં રહેતા કિર્તનભાઈ મુળજીભાઈ પટેલના ઘરેથી શ્રીમદ્દ ભાગવદ ગીતા પૂજન અર્ચન કરી ઘરે લાવ્યા હતા.ત્યારબાદ તીર્થ પટેલ ઉનાળામાં સવારે અને સ્કુલ શરુ થયા બાદ બપોર બાદ ભાગવદ ગીતાનું વાંચન કરતા પરિવારજનો વડીલો અને ગ્રામજનો પણ સંભાળવા આવતા હતા.

દરરોજ દિનચર્યા બાદ ભાગવદ ગીતાનું શ્લોક સાથે વાંચન અને સમજણ પણ આપતા બે મહિનામાં તીર્થ પટેલે સંપૂર્ણ ભાગવદ ગીતા વાંચી લીધી હતી.ત્યારબાદ પરિવારજનોએ વાજતે ગાજતે પૂજન અર્ચન કરી ભાગવદ ગીતાને માથે મુકીને પરત કીર્તનભાઈ પટેલના ઘરે પરત વળાવી હતી. આમ ભણતરના ભાર સાથે બાળકે ધર્મનો ભાર સંભાળ્યો હોય તેવું જોવા મળ્યું છે.

 

You Might Also Like

યુદ્ધ વિરામ! અમેરિકાએ ભારત-પાક વચ્ચે કરી મધ્યસ્થી, ટ્રમ્પે એક્સ પર પોસ્ટ કરતા કહી દિધી આ મોટી વાત

ભારતની બરાક-8 મિસાઇલે પાકિસ્તાનના ફતેહ-1 ને હરાવ્યું, જાણો આ બાહુબલી હથિયારની ખાસિયત

જૂના PF અકાઉન્ટને નવી કંપનીમાં નથી કર્યું ટ્રાન્સફર તો શું મળશે વ્યાજ, જાણો નિયમ

શું મોદી સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ સત્તાવાર યુદ્ધની કરી દીધી જાહેરાત? જો હવે કોઈ આતંકવાદી હુમલો થયો તો

T20 અને ટેસ્ટ બાદ રોહિત શર્મા વનડે માંથી ક્યારે નિવૃત્તિ લેશે?, કોચે કર્યો મોટો ખુલાસો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 5, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જાહ્નવી કપૂર-વરુણ ધવનની સિરિયસ લવ સ્ટોરી, આ દિવસે OTT પર થશે સ્ટ્રીમ થશે
Next Article Mukesh Ambani એ એક દિવસમાં 19000 કરોડની કમાણી કરી, ટોપ-10માં કરી શકે છે એન્ટ્રી!

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

યુદ્ધ વિરામ! અમેરિકાએ ભારત-પાક વચ્ચે કરી મધ્યસ્થી, ટ્રમ્પે એક્સ પર પોસ્ટ કરતા કહી દિધી આ મોટી વાત
Gujarat મે 10, 2025
ભારતની બરાક-8 મિસાઇલે પાકિસ્તાનના ફતેહ-1 ને હરાવ્યું, જાણો આ બાહુબલી હથિયારની ખાસિયત
Gujarat મે 10, 2025
જૂના PF અકાઉન્ટને નવી કંપનીમાં નથી કર્યું ટ્રાન્સફર તો શું મળશે વ્યાજ, જાણો નિયમ
Gujarat મે 10, 2025
શું મોદી સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ સત્તાવાર યુદ્ધની કરી દીધી જાહેરાત? જો હવે કોઈ આતંકવાદી હુમલો થયો તો
Gujarat મે 10, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?