વડોદરાની સરકારી શાળામાં શિક્ષણનો નવો રેકોર્ડ : ખાનગી શાળા છોડીને 1,354 વિદ્યાર્થીઓએ લીધો પ્રવેશ
શહેરના ગોત્રી વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ભારે ઉત્સાહ અને આનંદમય વાતાવરણ વચ્ચે ?...
ધોરણ 9ના વિદ્યાર્થીઓ હવે ભણશે ‘ઇમરજન્સી’નો ઇતિહાસ, NCERTએ પાઠ્યક્રમમાં ઉમેર્યો નવો પાઠ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત તૈયાર થઈ રહેલા ધોરણ 9ના નવા સામાજિક વિજ્ઞાન અભ્યાસક્રમમાં વર્ષ 1975થી 1977 દરમિયાન દેશમાં લાગુ કરવામાં આવેલી રાષ્ટ્રીય કટોકટી એટલે કે ઇમરજન્સીનો વિષય સામેલ કરવ?...
ફરી કોર્ટમાં ‘સૉરી’ બોલ્યા રાહુલ ગાંધી : ભીંસ પડતા કોંગ્રેસી યુવરાજની પીછેહઠ
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તથા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના પુત્ર કાર્તિકેય સિંહ ચૌહાણ સાથે જોડાયેલા માનહાનિ ક?...
વેનેઝુએલામાં 39 સેકન્ડમાં 7.2 અને 7.5ના બે વિનાશક ભૂકંપ : 32નાં મોત, 700થી વધુ ઈજાગ્રસ્ત
વેનેઝુએલામાં 24 જૂન, 2026ની સાંજે આવેલા બે શક્તિશાળી ભૂકંપોએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. રિક્ટર સ્કેલ પર 7.2 અને 7.5ની તીવ્રતા ધરાવતા બંને ભૂકંપ માત્ર 39 સેકન્ડના અંતરે નોંધાયા હતા. અત્યંત ઓછા સમય?...
ચાંગોદર બ્લડ પ્લાઝમા કૌભાંડ પર આરોગ્યમંત્રીનું કડક વલણ : ‘દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારને છોડવામાં નહીં આવે’
અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં સામે આવેલા બ્લડ પ્લાઝમાની ચોરી અને કથિત ભેળસેળના ગંભીર કૌભાંડને લઈને ગુજરાતના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું ...
UNSC મંચ પર ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ : ‘જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો હતો, છે અને રહેશે’
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સાથે જોડાયેલી એક અનૌપચારિક બેઠકમાં ભારતે જમ્મુ-કાશ્મીર મુદ્દો ઉઠાવનાર પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વથાને?...
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – નર્મદા જિલ્લો
રાજ્ય સરકારના શિક્ષણલક્ષી અભિયાન અંતર્ગત સમગ્ર નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. આ અભિયાનના બીજા દિવસે નર્મદા જિલ્લા કલેક?...
બાળકો શાળા સુધી ન પહોંચી શક્યાં તો શાળા રણ સુધી પહોંચી : 28 ‘રણશાળા’ બસોથી અગરિયા બાળકોને મળશે શિક્ષણ
આપણા રોજિંદા ભોજનનો સ્વાદ એક ચપટી મીઠાથી બદલાઈ જાય છે. શાક, દાળ કે લોટમાં ભળતું આ મીઠું આપણા રસોડા સુધી પહોંચે તે પહેલાં લાંબી અને કઠિન યાત્રામાંથી પસાર થાય છે. દેશને મીઠું પૂરું પાડવા માટે ગુ...
ગૃહ મંત્રાલયના પૂર્વ અધિકારી આર. વી. એસ. મણિને પદ્મશ્રી એનાયત, ‘હિંદુ આતંકવાદ’ મુદ્દે રહ્યા હતા ચર્ચામાં
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પૂર્વ અધિકારી અને ‘ધ મિથ ઑફ હિંદુ ટેરર’ પુસ્તકના લેખક આર. વી. એસ. મણિને દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે ?...
અમદાવાદમાં AMCની ફાયર સેફ્ટી મેગા ડ્રાઇવ: 8 હોટેલ-રેસ્ટોરન્ટ સીલ, 17 શૈક્ષણિક એકમોને નોટિસ
દિલ્હી અને લખનઉમાં સામે આવેલી ગંભીર આગની ઘટનાઓ બાદ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક બન્યું છે. અમદાવાદ શહેરમાં આગની કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય અને જાહેર સ્થળોએ આવતા લોકોની સુરક્ષા સુન?...