નિયમભંગના કેસમાં ટ્રાફિક પોલીસ બાઈકની ચાવી ન કાઢી શકે
ટ્રાફિકનો નિયમ તોડતાં બાઈકસવારની બાઈકની ચાવી કાઢવાનો ટ્રાફિક પોલીસને અધિકાર નથી, એવું મુંબઈ સેશન્સ કોર્ટે જણાવ્યું છે. તેમજ બાઈકચાલકે ડ્રાઈવિંગ લાઈસન્સ આપ્યા બાદ દંડવસૂલી માટે ટ્રાફિક પ?...
રાજસ્થાનમાં બિપરજોયે મચાવી તબાહી, ભારે વરસાદને પગલે હોસ્પિટલના વૉર્ડમાં પાણી ભરાયું, માર્ગો જળમગ્ન
ભારતીય હવામાન વિભાગ એ જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડું પૂર્વ-ઉત્તર-પૂર્વ રાજસ્થાન તરફ આગળ વધવાની અને આગામી 12 કલાક દરમિયાન ડિપ્રેશનની તીવ્રતા જાળવી રાખવાની સંભાવના છે. આ પહેલા રવિવારે રા...
આસામમાં પૂરની વિકટ સ્થિતિ, નદીઓ ખતરાના નિશાનથી ઉપર, IMDની અતિ ભારે વરસાદની આગાહી
આસામમાં પૂરની સ્થિતિ વિકટ થઈ ચૂકી છે. રાજ્યના વિવિધ ભાગોમાં નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બ્રહ્મપુત્રા સહિત અન્ય કેટલીક નદીઓ વિવિધ સ્થળોએ ચેતવણીના સ્તરથી ઉપર વહી રહી હોવાની માહિતી અપ?...
સુડો-સેક્યુલર સંગઠનોના કારણે હિંદુઓ બિનજરૂરી ટ્રાયલનો ભોગ બન્યા
ગોધરાકાંડ પછી રાજ્યભરમાં ફાટી નિકળેલા રમખાણો દરમિયાન પંચમહાલના ડેલોલ, ડેરોલ અને કાલોલના તોફાનોમાં ચારની હત્યાના કેસમાં દીર્ઘ ટ્રાયલ બાદ તમામ હયાત 35 આરોપીઓને નિર્દોષ જાહેર કરતાં સેશન્સ ક?...
BSNLના 21 અધિકારીઓ ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયા, CBIએ FIR નોંધી 25 સ્થળો પર પાડ્યા દરોડા
21 અધિકારીઓમાં એક જનરલ મેનેજરનો પણ સમાવેશ થાય છે. તપાસ એજન્સીએ આ અધિકારીઓના 25 સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીના આરોપ મુજબ, આ અધિકારીઓએ BSNL સાથે છેતરપિંડી કરવા કોન્ટ્રાક્ટર સાથે મળીને ક...
કેદારનાથ દુર્ઘટનાના 10 વર્ષ, આજે પણ તે ભયાનક દ્રશ્યો યાદ કરી ડરી જાય છે લોકો, જાણો શું બદલાયું
હવે કેદારનાથમાં ઘણું બદલાઈ ગયું છે. બધાએ સાથે મળીને એ દુર્ઘટનાનો સામનો કર્યો હતો. આજે તેના 10 વર્ષ પૂર્ણ થયા છે. પરંતુ જ્યારે પણ 16-17 જૂનની તારીખ સામે આવે છે, ત્યારે તે પૂર આંખ સામે ઊભરાવા લાગે છે. જ...
ભગવાન જગન્નાથની યોજાશે નેત્રોત્સવ વિધિ, જાણો ભગવાનની આંખો પર કેમ બાંધવામાં આવે છે પાટા ?
અમદાવાદમાં 146મી રથયાત્રા પૂર્વે આવતીકાલે મંદિરમાં પરંપરાગત વિધિ યોજાશે. જમાલપુર ખાતે જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજવામાં આવશે. જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ પહેલા ?...
જર્મનીમાં ખોદકામ દરમિયાન પુરાતત્વવિદોને 3000 વર્ષ પ્રાચીન તલવાર મળી આવી
જર્મનીના પુરાતત્વવિદોને દક્ષિણી શહેર નોર્ડલિંગનમાં એક કબરમાં 3 હજાર વર્ષ પ્રાચીન, ખૂબ સારી રીતે સંરક્ષિત કાંસ્ય યુગની તલવાર મળી આવી છે. રિપોર્ટ અનુસાર આ જાણકારી આપવામાં આવી છે. બાવરિયાના ર?...
અમદાવાદીઓ અત્યારથી જ જાણી લો, રથયાત્રાના દિવસે શહેરમાં આ રસ્તાઓ બંધ કરાશે
શહેરમાં આગામી 20મી જૂન મંગળવારે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાશે. મંદિર અને પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ દરમિયાન સુરક્ષાના ભાગરૂપે શહેરમાં અમુક રસ્તા...
વાવાઝોડાના પગલે ગીર સોમનાથમાં માર્ગ-મકાન વિભાગનું આગોતરું આયોજન, 135થી વધુ ધરાશાયી વૃક્ષો તાત્કાલીક દૂર કરાયા
જિલ્લામાં બિપરજોય વાવાઝોડાને અનુલક્ષી જિલ્લા કલેકટર એચ કે વઢવાણિયાના માર્ગદર્શન નીચે જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત રહ્યુ હતુ. જેમા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સ્ટેટ, પંચાયત દ્વારા કોઈ?...