મણિપુરના ઈમ્ફાલમાં મોડી રાતે ફરી હિંસા ભડકી, તાબડતોબ ગોળીબારમાં 9 લોકોનાં મોત, 10 ઘવાયા
મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. દોઢ મહિના પછી પણ પરિસ્થિતિ સુધરી રહી નથી. રાજ્યમાં રાજધાની ઈમ્ફાલમાં મંગળવારે મોડી રાત્રે ફરી હિંસા ફાટી નીકળી હતી. હિંસા દરમિયાન જબરદસ્ત ગોળીબાર થ?...
બાઈડેન પરિવાર 21મીએ પીએમ મોદી માટે વ્યક્તિગત ડીનર યોજશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકાના પહેલા સત્તાવાર પ્રવાસનો સમય નજીક આવે છે તેમ ભારતીય અમેરિકનોમાં ઉત્સાહ વધી રહ્યો છે. બાઈડેન સરકાર પણ પીએમ મોદીના પ્રવાસ માટે ખૂબ જ આતુર છે. વ્હાઈટ હાઉસના...
રોજગાર મેળાઓ ભાજપ સરકારની નવી ઓળખ બની ગયા છે : મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોજગાર મેળા અંતર્ગત ૭૦,૧૨૬ નવ-નિયુક્ત કર્મચારીઓને નિમણુંક પત્ર સોપ્યા હતા. આ દરમિયાન આયોજીત એક કાર્યક્રમને વીડિયો કોન્ફરંસના માધ્યમથી સંબોધીત કરતી વખતે વડાપ્રધ?...
PAN Aadhaar Card Link: 30 જૂન 2023 સુધી પાન-આધાર કાર્ડ લિંક કરાવી દેજો, Income Tax વિભાગે લોકોને કર્યાં એલર્ટ
જો તમે પાન અને આધાર કાર્ડને લિંક કર્યા નથી તો તેને 30 જૂન સુધી કરી લો નહીંતર તે બાદ તમે મુશ્કેલીમાં પડી શકો છો. આ સંબંધમાં ઈન્કમ ટેક્સ વિભાગે ટ્વીટ કરીને લોકોને એલર્ટ કર્યા છે. પાન કાર્ડ ધારક 30 જ?...
ગુજરાત સહિત આ 8 રાજ્યોમાં ‘બિપરજોય’નું જોખમ, મૂશળધાર વરસાદની પણ શક્યતા
મુંબઈથી લઈને કેરળના કિનારા સુધી સમુદ્રમાં તોફાની લહેરો ઉઠી રહી છે. ગુજરાતમાં આઈએમડીએ ભારે એલર્ટ જારી કર્યુ છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ ચેતવણી જારી કરી દેવાઈ છે. ભારતીય હવામાન વિભાગે ?...
ધોનીએ ગુપ્ત રીતે નિવૃત્તિ લીધી! CSKએ 33 સેકન્ડનો વીડિયો પોસ્ટ કરી ચોંકાવ્યા
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 પહેલા સતત એવી અટકળો હતી કે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીની આ છેલ્લી સિઝન છે. ધોનીએ વર્ષ 2020માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આવી સ્થિતિમાં, 41 વ?...
ISKP ટેલિગ્રામ મેસેન્જરમાં પાચ ગ્રૂપ બનાવી આતંકી પ્રવૃત્તિ ફેલાવતા
પોરબંદર, સુરત અને શ્રીનગરથી ઝડપાયેલ પાંચેય ISKPના આતંકીઓ જેહાદ અને ધાર્મિક કટ્ટરતા લોકોમાં ફેલાવવા માટે ટેલિગ્રામમાં ગ્રુપ બનાવીને ચર્ચા કરીને સમગ્ર પ્લાન ઘડતા હતા. ISKPની ગતિવિધિ થતી હોય તેવા...
બિપરજોય વાવાઝોડાને ધ્યાને લેતા જામનગર મિલિટરી સ્ટેશનથી આર્મીના ૭૮ જવાનો રાહત અને બચાવકાર્ય માટે દ્વારકા જવા રવાના
ચક્રવાત બિપરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર જામનગર ઉપરાંત સેનાની ત્રણે પાંખો આર્મી, નેવી અને એરફોર્સ પણ મદદે આવી છે. ત્યા?...
IMDએ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારે રેડ એલર્ટ જાહેર કર્યું, મુંબઈમાં દરિયો તોફાની બન્યો
બિપરજોય વાવાઝોડું જેમ જેમ નજીક આવતું જઈ રહ્યું છે તેમ તેમ ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોના લોકોના ધબકારાં વધતા જઈ રહ્યાં છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD)એ તેના તાજેતરના અપડેટમાં જણાવ્યુ?...
વાલોડ તાલુકાના દેગામા ગામમાં બનાવવામાં આવેલ મીંઢોળા નદી ઉપરનો પુલ ઉદ્દઘાટન પહેલા જ ધરાશાય થઈ ગયો.
વાલોડ તાલુકા પંચાયત પ્રમુખને આ બાબતે પૂછવામાં આવતા એમણે જવાબ આપવાની ના પાડી હતી. પુલ તૂટવા પાછળ ક્યાંક ભ્રષ્ટાચાર બહાર આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. ભ્રષ્ટાચારની પૂરેપૂરી તપાસ થાય અને જે ?...