Cyclone Biparjoy Updates : તિથલ બીચ પર પોલીસનો કડક બંદોબસ્ત, ગુજરાતથી 830 કિ.મી. દૂર
ગુજરાતના અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય નામના ચક્રવાતને લઈને હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે કે વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી બે દિવસ સુધ?...
હવે ઘરે બેઠા STના પાસ માટે ઓનલાઈન અરજી કરી શકાશે
મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ નિગમ દ્વારા ૧૨૫ બસ સ્ટેશનો, ૧૦૫ કંટ્રોલ પોઇન્ટ તેમજ ૩૩,૯૧૫થી વધુ શૈક્ષણિક સંસ્થા મારફતે દર વર્ષે ૫.૧૭ લાખથી વધુ વિદ્યાર્થીનીઓ અને ૪.૯૩ લાખથી વધુ વિદ્યા...
નવસારીના ડાભેલમાં ચિકન-મટનના નામે ખવડાવાતા હતા ગૌમાંસ ભરેલા સમોસા: મરોલી પોલીસે દરોડો પાડી આરોપી અહમદ મહંમદ સુઝને પકડ્યો, 4 વર્ષથી કરતો હતો આ કામ
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ગૌવધ અને ગૌમાંસના વેચાણની કેટલીય ફરિયાદો સામે આવતી જોવા મળી રહી છે. તાજેતરમાં જ માંગરોળ પાસેથી ગૌહત્યાના વોન્ટેડ આરોપી ઇસ્માઇલ પાસેથી ગૈમ?...
સુરતઃ યુવાનવયે હૃદયરોગ.. એક જ સોસાયટીમાં બે યુવાનોના હાર્ટએટેકથી મોત
યુવાનવયે હૃદયરોગથી મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું હોવાનો વધુ એક બનાવ સુરતમાં નોંધાયો હતો. ખટોદરા વિસ્તારમાં આવેલી એક જ સોસાયટીમાં બે યુવાનોના હાર્ટએટેકથી મોત થયાં હતાં. 18 વર્ષના ક?...
ગુજરાતી યુવકના સાસુ બન્યા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, બેંગલુરુમાં કર્યા દીકરીના લગ્ન
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની દીકરી લગ્નના બંધને બંધાઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રીના બેંગલુરુ સ્થિત ઘર પર આયોજીત સમારંભમાં સાદગી સાથે તેમની દીકરી પરકલા વાંગમયીએ ગુજરાતના પ્રતીક સા?...
ઇન્ડોનેશિયામાં ધગધગતા જ્વાળામુખીની હજ્જારો હિન્દુઓ નિયમિત પુજા કરે છે
ભારત દુનિયામાં સૌથી વધુ હિન્દુ વસ્તી ધરાવતો દેશ છે. પરંતુ ઇન્ડોનેશિયામાં હિન્દુ-ધાર્મિક પ્રતીકોના ઉપયોગ સૌથી વધુ થાય છે. અહીંની નોટ ઉપર ભગવાન ગણેશની છાપ હોય છે. ઇન્ડોનેશિયામાં જ એક પર્વત છે ...
વર્લ્ડ બેંકની ચાલુ વર્ષે વિશ્વનો વિકાસ દર 2.1 ટકા રહેવાની ધારણા
વિશ્વ બેંકે આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસ દરમાં મોટા ઘટાડાની આગાહી કરતા કહ્યું છે કે ઊંચા વ્યાજ દરોની અસર, રશિયા-યુક્રેન યુદ્ધની આડ અસર અને કોવિડ-૧૯ મહામારીની બાકી રહેલી અસરોને કારણ...
સરકારની કડકાઈ બાદ હવાઈ ભાડામાં કરાયો ઘટાડો, 14 થી 61 ટકા સુધી ભાડા ઘટ્યા
દેશમાં વધતા જતા હવાઈ ભાડાને લઈને સરકાર કડક બની છે. જેના કારણે એરલાઈન્સને મોટો ફટકો પડ્યો છે કારણ કે હવે તેઓ યાત્રીઓ પાસેથી તેમની ઈચ્છા મુજબ ભાડું વસુલ કરી શકશે નહીં. સરકારની કડકાઈ બાદ છેલ્લા 2...
ઈન્દિરા ગાંધીની હત્યાની ઉજવણી પર ગુસ્સે ભરાયા વિદેશ મંત્રી જયશંકર, કહ્યું કેનેડા માટે આ સારું નથી
કેનેડામાં ભારતના પૂર્વ પીએમ દિવંગત ઈન્દિરા ગાંધીની હત્યાની ઉજવણીના સમાચાર પર વિદેશ મંત્રી એસ જયશંકરનું ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે કેનેડા માટે આ સારું નથી. આ પ્રકારની ઘટના બંને દેશો ?...
મોદીએ શીખોની જેટલી માંગણીઓ પૂરી કરી તેટલી બીજા કોઈ વડાપ્રધાને નથી કરી : શીખ ઓફ અમેરિકા સંગઠન
ભારતીય મૂળના લોકો પીએમ મોદીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. અમેરિકામાં શીખ સમુદાયના એક મોટા ગજાના નેતા તથા શીખ ઓફ અમેરિકા સંગઠનના ચેરમેન જસ્સી સિંહે પીએમ મોદીની મુલાકાત પહેલા કહ્યુ છે કે, ...