મણિપુર હિંસાની તપાસ ન્યાયિક પંચ કરશે, અમિત શાહે કહ્યું- CBI 6 કેસની તપાસ કરશે
ગૃહમંત્રી અમિત શાહે ઇમ્ફાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારથી મણિપુરમાં ભાજપ સરકાર સત્તામાં આવી છે ત્યારથી રાજ્ય હિંસા મુક્તિ તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા 6 વર્ષમાં મોદીજ...
સતત ત્રીજા વર્ષે અપેક્ષા કરતા વધારે તેજી સાથે 2022-23માં દેશનો વૃદ્ધિ દર 7.2 ટકા
કમ્મરતોડ મોંઘવારીના બોજ વચ્ચે પણ દેશમાં ગ્રાહકોની ખરીદી ચાલુ રહેતા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નો આર્થિક વિકાસ દર (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કે જીડીપી) અપેક્ષા કરતા વધારે ૭.૨ ટકા રહ્યો છે. વર્ષના ત્?...
વિવાદો વચ્ચે હિટ ‘કેરાલા સ્ટોરી’નો બીજો ભાગ આવશે
વિવાદો વચ્ચે પણ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરનારી ફિલ્મ 'કેરાલા સ્ટોરી'નો બીજો ભાગ બનાવવાનો સંકેત ફિલ્મ નિર્માતાઓએ આપ્યો છે. ફિલ્મના નિર્માતા વિપુલ શાહે આ વિષય હજુ અધૂરો છે તેમ જણાવી ફિલ્મના બ...
મણિપુર હિંસાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ કરશે, શાંતિ સમિતિની પણ કરાશે રચના: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરના પ્રવાસે છે. આ દરમિયાન એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, જ્યારથી મણિપુરમાં બીજેપીની ડબલ એન્જિન સરકાર બની છે ત્યારથી રાજ્ય વિકાસના પંથે આગળ વ?...
તાપી જિલ્લા ના ડોલવણ તાલુકાના ઉમરવાવ દૂર ગામે અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા યોજાયેલા શુદ્ધિકરણ મહાયજ્ઞમાં ૧૦૦ પરિવારોએ ઘરવાપસી કરી હતી.
આજરોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઉમરવાવ દૂર ગામે અગ્નિ વીર હિન્દુ સંગઠન દ્વારા યોજાયેલા શુદ્ધિકરણ મહાયજ્ઞમાં ૧૦૦ જેટલા પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડી ને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી હતી. આદ?...
PM મોદી આગામી 5 જૂને ગુજરાત આવે તેવી શક્યતા, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનું કરશે નિરીક્ષણ
આગામી પાંચમી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી શકે છે. મળતી માહિતી મુજબ તેઓ સુરતના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાતે આવશે. પીએમ મોદીની મુલાકત...
પાસપોર્ટના અરજીકર્તાઓ માટે આવ્યા સારા સમાચાર, વેઈટિંગ પીરિયડ ઘટાડવા લેવાયો નિર્ણય
પાસપોર્ટના અરજીકર્તાઓ માટે સારા સમાચાર આવ્યા છે. પાસપોર્ટમાં વેઈટિંગ પીરિયડ ઘટાડવા તેમજ ઝડપથી મળે તે માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે પાસપોર્ટ માટે અમદાવાદની ગુલબાઈ ટેકરા ઓફિસથી પણ અરજ?...
ગુજરાતમાં ઇતિહાસમાં સૌથી મોટુ અંગદાનઃ મે મહિનામા 19 અંગદાન થકી 58 લોકોને નવજીવન મળ્યું
આજે સરકારની કેબિનેટની બેઠક મળી હતી. જેમાં કેટલાક નિર્ણયો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં અં...
મહારાષ્ટ્રના અહમદનગરનું નામ બદલીને અહિલ્યા બાઈ હોલકર કરાયું
મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લો હવે અહિલ્યાબાઈ હોલકર તરીકે ઓળખાશે. સીએમ એકનાથ શિંદેએ બુધવારે જિલ્લાનું નામ બદલવાની જાહેરાત કરી હતી. અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ બુધવારે (31 મે) છે. આ પ્રસંગે સી?...
બૃજભૂષણની ધરપકડ કરવા અમારી પાસે કોઈ પુરાવા નથી : દિલ્હી પોલીસ
ભાજપના સાંસદ અને ભારતીય કુસ્તી ફેડરેશનના અધ્યક્ષ બૃજભૂષણ શરણસિંહ વિરુદ્ધના મહિલા પહેલવાનોના આરોપો મામલે દિલ્હી પોલીસે બુધવારે જણાવ્યું કે, પોલીસને બૃજભૂષણની ધરપકડ માટે હજુ સુધી કોઈ પૂર?...