મહેસૂલ વિભાગના 4 મહત્વના નિર્ણય, હવે NA માટે નહીં ભરવું પડે કોઈ પ્રીમિયમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાન?...
વૈષ્ણોદેવી જનારા ભક્તો માટે સૌથી મોટા ખુશખબર; આ તારીખથી શરૂ થશે અહીંથી સીધી ટ્રેન
શ્રી માતા વૈષ્ણો દેવી મંદિરે જનારાઓ માટે સારા સમાચાર છે. વાસ્તવમાં શ્રીનગર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલે કાશ્મીર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે. આ સાથે દેશમાં કોઈ...
રેડ 2નું દમદાર ટ્રેલર રિલીઝ, અજય દેવગણના ચક્રવ્યૂહમાં ફસાયો રિતેશ દેશમુખ
અજય દેવગનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રેડ 2' 1 મેના રોજ રિલીઝ થશે. જ્યારથી રેડ 2ની જાહેરાત થઈ ત્યારથી લોકોમાં ઉત્સાહનો માહોલ હતો. જ્યારે 'રેડ 2'નું ટીઝર રીલીઝ થયું ત્યારથી ફેન્સ તેના ટ્રેલરની રાહ જોઈ રહ...
શા માટે હનુમાનજીની પૂજા ફક્ત મંગળવાર અને શનિવારે જ કરવામાં આવે છે? જાણો કારણ
હનુમાનજીને હિન્દુ ધર્મમાં સૌથી લોકપ્રિય દેવતાઓમાંના એક માનવામાં આવે છે. હનુમાનજીને કળિયુગના એકમાત્ર જીવંત દેવતા તરીકે પણ પૂજવામાં આવે છે. હનુમાનજીને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે અને...
અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વધુ એક પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારી, જાણો ડિટેલ
અયોધ્યામાં ભગવાન રામ લલ્લાના અભિષેકના લગભગ દોઢ વર્ષ બાદ હવે ભવ્ય રામ મંદિરમાં વધુ એક અભિષેક સમારોહની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વાસ્તવમાં રામ મંદિરમાં ભગવાન શ્રી રામનો ભવ્ય દરબ?...
ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાનું બુકિંગ શરૂ, જાણો ભાડું અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા મે મહિનાથી શરૂ થઈ રહી છે. આ વખતે જો તમે પણ કેદારનાથની યાત્રા કરવા ઈચ્છો છો તો આની માટે હેલિકોપ્ટર સેવાનો લાભ લઈ શકો છો, જેના કારણે આજે 12 વાગ્યાથી IRCTC ની વેબસાઇટ પર ક...
વક્ફ અધિનિયમના વિરોધના નામે હિંસા અને ઉપદ્રવ માટે ભડકાવવા અને ‘મુસ્લિમ ઈન્ડિયા’ બનાવવાના દીવા સ્વપ્ન જોઈ રહેલા મુસ્લિમ બુદ્ધિજિવીઓ હવે સાવધાન રહે : વિશ્વ હિન્દુ પરિષદ
નવી દિલ્હી, ૮ એપ્રિલ, ૨૦૨૫ : વક્ફ બોર્ડ અધિનિયમ પસાર થયા પછીથી કેટલાક મુસ્લિમ કટ્ટરપંથી નેતા અને સંસ્થાઓ દેશના મુસ્લિમો ઉશ્કેરવાની, ભડકાવાની અને હિંસક બનાવવાની સતત કોશિષમાં છે. ખોટી માહિતી ...
અહીં આવ્યા હતા પ્રભુ શ્રી રામ, પગના નિશાન હજુ પણ હાજર, ચઢાવવામાં આવે છે અનોખો પ્રસાદ
દેશભરમાં રામ નવમીનું પાવન તહેવાર ભક્તિભર્યા માહોલમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામના જન્મની ખુશી હર ઘરમાં અને દરેક મંદિરમાં ઉજવવામાં આવે છે. પણ આજના લેખમાં આપણે એવી એક ખાસ જગ્યા વિ...
નાણામંત્રી બાજુમાં જ છે, હું કહી દઈશ તો ITના અધિકારીઓ નહીં આવે’, મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે PMનો સંવાદ
મુદ્રા યોજનાના 10 વર્ષ પૂર્ણ થવાના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન કેટલીક એવી બાબતો પણ બની જ્યારે પીએમ મોદીએ લોકો સાથે રમૂ?...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજપીપલા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું
ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માં નર્મદાની પૂજા તથા નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાર્થે તેમજ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્?...