ટેરિફના ભય વચ્ચે ગ્રીન ઝોનમાં ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો
ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 1193 પોઈન્ટના ઉછાળા સાથે 74,330.91 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 1.29 ટકાના વધારા સાથે 22,446.75 પર ખુલ્યો. આજે મંગળવારે બજારમાં આ?...
વિશ્વમાં એકમાત્ર અહી આવેલું છે હનુમાનજીના દીકરાનું મંદિર, દ્વારકાથી 5 કિમી દુર છે આ મંદિર
હિંદુ ધર્મમાં પવન પુત્ર ભગવાન હનુમાનની પૂજાનું ઘણું મહત્વ છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ સમયે બજરંગબલીની પૂજા કરી શકે છે,મંગળવાર અને શનિવાર તેમની પૂજા કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો આજે આપ?...
વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા સત્વરે શૂરું થાય તેવી માંગણી સાથે આંદોલનરત ખેલ સહાયકોને ક્રીડા ભારતી, ગુજરાત દ્વારા પોતાનું સમર્થન વ્યકત કરવામાં આવ્યું.
વર્ષ 2036 માં જયારે ભારત ઓલમ્પિક સ્પર્ધાનું યજમાન રહે તેવા પ્રયત્નો ભારત સરકાર દ્વારા થઈ રહ્યા છે. તો બીજી બાજુ ગુજરાત રાજ્યમાં છેલ્લા એક/દોઢ દાયકાથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સર?...
વાહન ચાલકોને હાલાકી: પિઠાઈ ટોલનાકા પાસે 1કિમી સુધી ખાડા પડી જતાં માર્ગ જોખમી બન્યો.
કઠલાલ તાલુકામાં આવેલા પિઠાઈ ટોલનાકા પાસે તંત્ર દ્વારા ગામમાં આવવાનો માર્ગ બનાવ્યો છે. ત્યારે ટોલનાકા પાસે નો અન્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. માર્ગ પર પડેલા જોખમી ખાડાઓને લઈ વ?...
નડિયાદના પારસ સર્કલ ઉપર લુ થી બચવા ORSનું વિતરણ કરવામાં આવ્યું
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં તાપમાનનો પારો ઉંચકાયો છે ત્યારે શ્રમિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લુ થી બચવા માટે ors નું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, હેલ્થ સેન્ટર -૪ નડ...
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે આદ્યશક્તિના આંગણે યોજાશે ‘આદિશક્તિ- રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધા’
તીરંદાજીની રિકર્વ અને કમ્પાઉન્ડ ઇવેન્ટમાં વિજેતાઓને કુલ ₹41,52,000ના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયાના સહયોગથી SAG દ્વારા વુમન નેશનલ રેન્કિંગ આર્ચરી ટુર્નામેન્ટન?...
પેકેજ્ડ જ્યૂસ પીતા હોવ તો સાવધાન! હેલ્થ એક્સપર્ટે શું આપી ચેતવણી
આ ઉનાળાની ઋતુમાં નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે પેકેજ્ડ જ્યુસ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે અને તેમાં પોષક તત્વો ઓછા હોય છે. તેમણે તેનાથી બચવાની સલાહ આપી હતી. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દર વર્ષે 1 થી 7 સપ્ટ?...
‘RSSની શાખામાં મુસ્લિમો પણ જોડાઈ શકે છે, પણ તેમણે…’ સંઘ પ્રમુખ મોહન ભાગવતે મૂકી આ શરત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ચાર દિવસ માટે વારાણસીના પ્રવાસે છે. રવિવારે સવારે તેઓ માલદહિયાની લાજપત નગર પાર્ક શાખામાં પહોંચ્યા હતા. અહીં તેમણે શાળાના કાર્યક્રમોમાં ભાગ લીધો હ?...
રામનવમીની તૈયારી માં‘કુખ્યાત વાજિદ શહેનશાહ’ આવ્યો આપી જાતિ વિષયક ગાળો 12 કલાક પછી પણ પોલીસની પકડથી દૂર
રવિવારે જ્યારે આખો દેશ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવી રહ્યો હતો ત્યારે અમદાવાદના દાણીલીમડા ખાતે ‘વાજિદ શહેનશાહ’ નામના એક કુખ્યાત મુસ્લિમ તોફાની શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. ?...
પાટણા ગામમાં ભાજપના નવ નિયુક્ત પ્રમુખ નિલભાઇ રાવનાં સન્માનમાં ભવ્ય સમારોહ યોજાયો
કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અનોખી પહેલ રૂપે સમર્થકોએ ફૂલહાર અને બુકેને બદલે નોટબુક આપી શુભેચ્છા પાઠવી, જેનાથી વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ મળશે. નીલભાઈએ ભાવુક ઉદ્દબોધનમાં જણા...