મુંબઈનો બાંદ્રા-વર્સોવા સી લિન્ક ‘વીર સાવરકર સેતુ’ તરીકે ઓળખાશે, મહારાષ્ટ્રના CMની મોટી જાહેરાત
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મોટી જાહેરાત કરતાં કહ્યું કે મુંબઈના પશ્ચિમ ભાગમાં નિર્માણાધીન બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ હિન્દુત્વના વિચારક વીડી સાવરકરના નામ પર રાખવામાં આ?...
મોંઘવારી ઘટી ! રિઝર્વ બેંક વ્યાજદરમાં કરી શકે છે ઘટાડો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગયા વર્ષે મે મહિનાથી શરૂ કરાયેલા વ્યાજ દરોમાં વધારાની અસર હવે ફુગાવાના દરમાં નરમાઈના રૂપમાં દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં રિઝર્વ બેંક વ્યાજદરમાં ઘટાડો શરૂ કરી શ...
લાભાર્થી રાજનીતિએ રાજકીય આધાર વધાર્યો, કેવી રીતે મોદી સરકારની યોજનાઓએ ભાજપમાં નવા મતદાતા જૂથોને જોડ્યા
વર્ષ 2014માં રાષ્ટ્રીય રાજકારણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉદય સાથે ભારતીય જનતા પાર્ટીનો પણ સતત ઉદય થયો. ચૂંટણી પછી ચૂંટણી, નવા મતદારો પક્ષમાં જોડાતા ગયા અને ભાજપની મત ટકાવારી વધતી રહી. નરેન?...
રાજસ્થાનમાં કર્ણાટકની ફોર્મ્યુલા! ગેહલોત અને સચિન પાઈલટ સાથે ખડગે કરશે અલગ અલગ મુલાકાત
રાજસ્થાન કોંગ્રેસમાં ખેંચતાણનો તબક્કો હજુ ખતમ થયો નથી. હાલમાં જ રાજસ્થાનમાં સચિન પાયલટે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. આ દરમિયાન, આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્...
મોદી સરકારના તે ‘નવરત્નો’, જેમણે સફળતાનો દોર ખેંચ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રમાં સત્તામાં નવ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. 26 મે, 2014ના રોજ નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપે દેશભરમાં અનેક કાર્યક?...
આજે ISRO નેવિગેશન સેટેલાઈટ NVS-01 કરશે લોન્ચ, NavICથી લેસ જવાનોની વધશે તાકાત
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) NVS-01 નેવિગેશન (NavIC) ઉપગ્રહને આજે અંતરિક્ષમાં લોન્ચ કરશે. આ ભારતીય પ્લેનેટોરિયમ NavIC સીરીઝના નેવિગેશનનો એક ભાગ છે. 2232 કિલોગ્રામનો ઉપગ્રહ (GSLV) શ્રીહરિકોટામાં સત?...
ચૌલ સામ્રાજ્યનો ‘સેંગોલ’ પી.એમ. મોદીએ વૈદિક વિધિથી પૂજન કરી અધ્યક્ષની પીઠીકા પાસે સ્થાપ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદભવનમાં, વૈદિક વિવિથી પૂજન-અર્ચન કરી, ચૌલ સામ્રાજ્ય સમયનો સેંગોલ, લોકસભાના અધ્યક્ષની પીઠીકા પાસે સ્થાપિત કર્યો હતો. પૂજન પૂર્વે સૌથી પહેલા વડાપ્રધાને આ ...
નવી સંસદ વિશ્વને લોકશાહીનો બોધ આપતું મંદિર : મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. નવા સંસદ ભવનના ગેટ નંબર એકમાંથી વડાપ્રધાને પ્રવેશ કર્યો હતો, તેમનું સ્વાગત લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા કરાયું હતું. ...
હિંસા વચ્ચે આજે મણિપુર પહોંચશે અમિત શાહ, ત્રણ દિવસ માટે કરશે પડાવ
મણિપુરમાં બે સમુદાયો વચ્ચે હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. કુકી અને મૈતેઈ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે અને હિંસામાં અત્યાર સુધીમાં 70 થી વધુ લોકો માર્યા ગયા છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં મોટી સંખ?...
બાલાકોટ, સર્જિકલ સ્ટ્રાઈક, મોદી સરકારના આ 9 નિર્ણયોએ પાકિસ્તાનની તોડી નાખી કમર
પાકિસ્તાન કાશ્મીરમાં હિંસા ફેલાવી રહ્યું છે. કાશ્મીરનું નામ સાંભળતા જ મનમાં ભયાનક ચિત્રો તરવરવા લાગે છે. પરંતુ પીએમ મોદીની સરકારના કેટલાક નિર્ણયોને પગલે હાલ પાકિસ્તાન હેબતાઇ ગયું છે. મોદી ...