આજે રિવરફ્રન્ટ બંધ રાખવાનો નિર્ણય, ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો
આદિવાસીઓ દ્વારા પોતાના અધિકાર અને હક્ક માટે અમદાવાદમાં સિંહ ગર્જના રેલી અને રિવરફ્રન્ટ પર સંમેલનનું આયોજન કર્યું છે. જેમાં 40થી 50 હજારની સંખ્યામાં આદિવાસીઓ ઉપસ્થિત રહેવાના છે ત્યારે આશ્રમ ?...
અમેરિકામાં દિવાળીની રજાને લઈ Good News ! ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં રજૂ કરાયું બિલ
અમેરિકાના એક અગ્રણી સાંસદે શુક્રવારે યુએસ કોંગ્રેસમાં વિશેષ બિલ રજૂ કર્યું હતું. જેમાં તેમણે પ્રકાશનો ઉત્સવ દિવાળીને રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરવાની માંગ કરી છે. દેશભરના વિવિધ સમુદાયોએ ?...
ભારતને નાટો પ્લસના સભ્ય બનાવવાની કરી માંગ, US કમિટીએ બાયડેન સરકારને કરી ભલામણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને અમેરિકાના પ્રવાસે જવાના છે. આ પહેલા US કોંગ્રેસની એક સમિતિએ ભારતને નાટો પ્લસનો ભાગ બનાવવા માટે બાયડેન સરકારને ભલામણ કરી છે. સમિતિનું કહેવું છે કે ભારતના સ...
નવી સંસદ વિશે જાણો રસપ્રદ માહિતી, જુઓ દરેક રાજ્યએ આ ઈમારતને તૈયાર કરવામાં આપ્યો કેવો ફાળો
દેશની નવી સંસદ તૈયાર છે. નવું સંસદ ભવન રેકોર્ડ 28 મહિનામાં બનાવવામાં આવ્યું હતું. નવા સંસદ ભવનના નિર્માણમાં વપરાયેલી બાંધકામ સામગ્રી તેમની વિશેષતાઓને ધ્યાનમાં રાખીને દેશના વિવિધ રાજ્યોમાં?...
કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારનું આજે કેબિનેટ વિસ્તરણ, 24 નવા મંત્રીઓમાં જાણો કોણ કોણ લેશે શપથ
કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારનું કેબિનેટ વિસ્તરણ આજે થશે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડે મંત્રી બનાવવાના નેતાઓના નામોની મંજૂરી આપી દીધી છે. આજે નેતાઓ મંત્રી તરીકે શપથ લે?...
વિદેશમાં ના તો પ્રોપર્ટી છે કે ના બિઝનેસ, ઈમરાને દેશ છોડવાના સવાલનો અંત લાવી દીધો
ઈમરાન ખાને કહ્યું છે કે તેઓ દેશ છોડીને જવાના નથી. તેમનું કહેવું છે કે ન તો તેમની પાસે વિદેશમાં કોઈ પ્રોપર્ટી છે અને ન તો તેમનો વિદેશમાં કોઈ બિઝનેસ છે. ઈમરાને કહ્યું કે દેશ છોડવાનો કોઈ અર્થ નથી. ...
ધર્મેન્દ્ર પ્રધાને કોંગ્રેસ પર નિશાન સાંધતા કહ્યુ-પાર્ટીનો વિરોધ કરતા કરતા દેશના વિરોધ પર ઉતરી આવી કોંગ્રેસ
નવી સંસદ ભવનના ઉદ્ધાટન અંગેનો વિવાદ અટકતો જણાતો નથી. કોંગ્રેસ સહિત 19 પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ પક્ષોનું કહેવું છે કે નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્?...
અમદાવાદમાં થશે ભવ્ય IPL ફાઈનલ, કિંગ-ન્યૂકલિયા સહિત આ બે સેલિબ્રિટી કરશે પરફોર્મ
આઈપીએલ 2023ની બે મહત્વની મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. આજે 26 મેના રોજ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામે ફાઈનલમાં પહોંચવા માટે જંગ થશે. આ કવોલિફાયર 2માં જીતનારી ટીમ ફાઈનલમાં ચેન્નાઈ સામે ટકર...
MI vs GT વચ્ચેની મેચ દરમિયાન RCB નો કેપ્ટન ફાફ ડુપ્લેસી નવી ભૂમિકામાં જોવા મળશે
IPL 2023 ના લીગ તબક્કામાં RCB બહાર ફેંકાઈ ગઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને અંતિમ લીગ મેચમાં ગુજરાત ટાઈટન્સે હરાવ્યુ હતુ. આ સાથે જ બેંગ્લોરીની ટીમ સિઝનથી બહાર ફેંકાઈ ગઈ હતી. આઈપીએલમાં ફરી એકવાર ચે?...
વારાણસી: કાશી વિશ્વનાથ ધામ જતા શ્રદ્ધાળુઓ માટે આ ખાસ સુવિધા શરૂ કરાશે
આ સેવાના શરૂ થયા બાદ ગંગાના માર્ગે બાબા વિશ્વનાથના દરબાર જવાનો રસ્તો સરળ થઈ જશે. શરૂઆતી સમયમાં 2 વોટર ટેક્સી ચલાવવામાં આવશે બાદમાં તેની સંખ્યા પણ વધારાશે. હાલ તંત્રએ આની સફળ ટ્રાયલ પણ કરી લીધ?...