બાબડા ગામે બિરાજમાન ગાત્રાળ માતાજીના કરો દર્શન, મંદિરનો ઇતિહાસ રોચક, મામાદેવનું મહત્વ
પોરબંદરથી પંદર કિલોમીટરના અંતરે જામનગર હાઇવે પર આવેલા બાબડા ગામે ગાત્રાળ માતાજીનું મંદિર આવેલુ છે. પૌરાણિક ઇતિહાસ ધરાવતા માતાજીના આ મંદિરે ભાવિકો દેશ વિદેશથી દર્શન કરવા આવી માતાજી સમક્ષ ?...
માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ 3000થી વધારે અંક તૂટ્યો, રોકાણકારોને 19 લાખ કરોડનું ધોવાણ
એશિયન શેરબજારોમાં આવેલા તીવ્ર ઘટાડાની અસર સોમવારે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી અને સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ખુલતાની સાથે જ તૂટી પડ્યા હતા. પ?...
“અમલસાડ ચીકુ”ને દક્ષિણ ગુજરાતનો પ્રથમ કૃષિ પેદાશ GI ટેગ મળ્યો
દક્ષિણ ગુજરાત માટે ગર્વની બાબત બની છે કે નવસારી જિલ્લાના અમલસાડ વિસ્તારમાં ઉગાડાતું “અમલસાડ ચીકુ” હવે ભૌગોલિક માનાંકન (Geographical Indication - GI) ટેગથી સન્માનિત થયું છે. આ ટેગ મેળવતું દક્ષિણ ગુજરાતનું આ ?...
નવસારી આશાપુરી માતાજી મંદિરના આઠમના હવનમાં હજારો શ્રીફળની આહુતિ અપાઈ
નવસારીમાં પૌરાણિક આશાપુરી માતાજી મંદિરમાં આઠમને લઈને હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ વર્ષે હવનની સાથે પ્રદૂષણ રોકવા માટે પર્યાવરણ પ્રેમીઓ ખડે પગે સેવા બનાવી રહ્યા છે. ચૈત્ર નવરાત્...
નડિયાદમાં માનવ જીવનને ઉગારવાની સી.પી.આર.ની તાલીમ તથા સેનેટરી પેડનું વિતરણ કરાયું
નડિયાદ જે.સી.આઈ અને ખેડા જિલ્લા હોમગાર્ડઝ દળના સંયુક્ત ઉપક્રમે મહામૂલા માનવજીવનને ઉગારવા માટે સૌથી સરળ અને તત્કાલ સેવા ગણી શકાય તેવી સી.પી.આર.ની તાલીમનો કાર્યક્રમ તાજેતરમાં નડિયાદની કુંદન?...
આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠક કમિશનર શ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને યોજાઈ
પ્રારંભમાં મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાએ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને સંસદ સભ્ય મિતેશભાઇ પટેલને આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેવા બદલ પુષ્પગુચ્છ આ?...
બનાસકાંઠા થરાદ નવા રામજી મંદિર ખાતે શિવ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણનો ત્રિ દિવસ્ય મહોત્સવ યોજાયો હતો જેમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
થરાદમાં શિવ મંદિર શિખર પ્રતિષ્ઠા તેમજ ધ્વજારોહણ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે જેમાં આજે રામજી મંદિર થી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા જવાહર ચોક મહાવીર બજાર કાજીવાસ જુની ગંજ બજાર ?...
ગ્રૂપ કેપ્ટન શુભાંશુ અંતરિક્ષમાં રચશે ઈતિહાસ, AX-4 મિશન હેઠળ મેમાં ભરશે ઉડાન
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર જનારા પહેલા ભારતીય અવકાશયાત્રી હશે. તેઓ મે 2025 માં ઉડાન ભરશે. આ યાત્રા એક્સિયમ મિશન 4 (Ax-4) હેઠળ થશે, જેમાં શુક્લા એક્સ?...
ભારત સહિત આ દેશોમાં ટેરિફ ઘટશે? ડોનાલ્ડ ટ્રમ્પ લઈ શકે મોટો નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર તેમની વેપાર નીતિઓને લઈને ચર્ચાઓમાં છે. આ વખતે તેમણે નવી ટેરિફ નીતિ હેઠળ ભારત, ઇઝરાયલ અને વિયેતનામ જેવા મહત્ત્વપૂર્ણ વેપારી ભાગીદારો સાથે વાટાઘાટો શરૂ કરી દીધી છે. 2 ?...
ભારત અને શ્રીલંકાની મિત્રતા મજબૂત થઇ, સંરક્ષણ-માહિતી-ટેકનોલોજી સહિત 7 કરારો પર લાગી મહોર
PM નરેન્દ્ર મોદી શ્રીલંકાના 3 દિવસના પ્રવાસે છે. આ સમયગાળા દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે ઘણા કરારો પર હસ્તાક્ષર થયા. બંને દેશો વચ્ચે 7 કરારો પર હસ્તાક્ષર થયા. PM મોદી-દિસાનાયકેની હાજરીમાં કરા?...