PM મોદીએ ઇલેક્ટ્રિક એન્જિન ચાલુ કર્યું, સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દાહોદ ખાતે એક વિશાળ જાહેર કાર્યક્રમમાં હાજરી આપીને વિવિધ મહત્વાકાંક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું છે. તેમણે 9000 એચપી ક્ષમતા ધરાવતા દેશના પ્ર?...
બ્રિટનની કડક વિઝા નીતિની અસરને કારણે, મોટાભાગના ભારતીય વિદ્યાર્થી-કામદારો તેમના વતન પાછા ફર્યા
બ્રિટનમાં વિઝા નીતિઓ કડક થતાં ભારતીયો સહિત વિદેશીઓમાં "રિવર્સ માઇગ્રેશન" યુકે છોડનારા લોકોમાં ભારતીયો ટોચ પર, કુલ 58,000એ કહ્યું અલવિદા બ્રિટનની સરકાર દ્વારા વિઝા અને ઇમિગ્રેશન નીતિઓમાં લાવ?...
રિઝર્વ બેંકના આ નિર્ણયથી ડોલર સામે રૂપિયો વધુ મજબૂત થયો
ભારતના સતત મજબૂત થઇ રહેલા અર્થતંત્ર વચ્ચે ડોલર સામે રૂપિયો વધુ મજબૂત થઇ રહ્યો છે. જેમાં આજે ફરી રૂપિયામાં 40 પૈસાનો મોટો ઉછાળો આવ્યો. સોમવારે શરૂઆતના કારોબારમાં અમેરિકન ડોલરની નબળાઈ અને સ્થા...
ગુજરાતને મળશે વંદેભારત સહિત આ 2 એક્સપ્રેસ ટ્રેન, ટિકિટની કિંમત,ટાઇમિંગ સહિત જાણો ડિટેલ
26 મે, સોમવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદથી વીડિયો કોન્ફરન્સ દ્વારા બે નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી છે. આ નવી ટ્રેનો અને અન્ય ખાસ ટ્રેન સેવાઓ વિશે મુખ્ય માહિતી નીચે આપેલી છ...
માતૃભાષાને લઈને CBSEએ નવી ગાઈડલાઈન કરી જાહેર
સામાન્ય રીતે એવું જોવા મળે છે કે મોટાભાગની ખાનગી શાળાઓમાં ફક્ત અંગ્રેજી ભાષામાં જ શિક્ષણ આપવામાં આવે છે, માતૃભાષા પર વધુ ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુ?...
ડિગ્નીટી જસ્ટિસ ફોર હ્યુમન રાઈટ્સ ફાઉન્ડેશન ની ગુજરાત કોર કમિટી ની મિટિંગ સાલડી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાઈ
આ મિટિંગ માં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેજસિંહ પરમાર, ની વરણી કરાઈ, રાષ્ટ્રીય મહામંત્રી તરીકે સુખદેવભાઇ જોશી, ઇન્ટરનેશનલ કો. ઓર્ડીનર ભુપેન્દ્રભાઈ દવે, રાષ્ટ્રીય ખજાનચી તરીકે બાબુસિંહ ઝાલા ત?...
સાગબારા ખાતે આદિવાસી સંત ભગત સંમેલન અને ‘મન કી બાત’નો 122મો એપિસોડ: રાષ્ટ્રભક્તિ, સંસ્કૃતિ અને સેવાનો અનોખો સંગમ
આ પ્રસંગે માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાત્મક કાર્યક્રમ 'મન કી બાત'ના 122મા એપિસોડનું સામૂહિક નિરીક્ષણ થયું, જેના ઉર્જાવાન સંદેશે ઉપસ્થિત લોકોના હૃદયમાં રાષ્ટ્રભક્તિ, જનસેવા અને સંસ...
હિન્દુ સમાજની એકતા જ શક્તિશાળી અને ધર્મનિષ્ઠ ભારત બનાવી શકશે : ભાગવત
હિન્દુ સમાજની એકતા પર ભાર મૂકતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, ભારતને આર્થિક અને સૈન્ય દૃષ્ટિથી એટલું શક્તિશાળી બનાવાય કે દુનિયાની અનેક તાકતો મળીને પણ તેને જી?...
શ્રી કષ્ટભંજન દેવના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં આવેલું સાળંગપુર ગામ ધર્મપ્રેમીઓ માટે અગત્યનું તીર્થસ્થળ છે. અહીં સ્થાન પામેલું શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીનું પ્રખ્યાત મંદિર બરવાળા તાલુકાની નજીક આવેલું છ?...
લાખણકામાં છ સદી જૂનું મહાદેવજીનું મંદિર, પાંડવકાળથી છે સ્વયંભૂ પ્રગટ શિવલિંગ
ગઢડા તાલુકાના લાખણકા ગામે ઘેલો નદીના કિનારે ૬૦૦ વર્ષ જૂનું મંદિર આવેલું છે. સ્વયંભૂ પ્રગટ ભીડભંજન મહાદેવજીનું આ મંદિર પાંડવકાળ સમયનું છે. ભીડમાં આવેલા ભક્તો મહાદેવના ચરણે આવી શીશ નમાવી પ્ર...