પાકિસ્તાને સુવર્ણ મંદિર પર કર્યો હતો હુમલાનો પ્રયાસ, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
ભારતના “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરેલા પ્રહાર પછી, પાકિસ્તાને 7 અને 8 મે, 2025ની રાત્રે ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઇલ હુમલાઓ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુ?...
નવસારીના વાંસદામાં એક પુરુષ બે સ્ત્રી સાથે સાત ફેરા ફરશે
બાળકો પોતાના માતાપિતાના લગ્નના સાક્ષી બનશે એક પ્રેમ આવો પણ..નવસારીના વાંસદા તાલુકાના ખાનપુર ગામે રહેતા મેઘરાજ દેશમુખના વર્ષ 2010માં કાજલ ગાંવિત સાથે લગ્ન નક્કી થયા અને સગાઈ કર્યા બાદ તેઓ લિ?...
વાંસદામાં તિલક ગણેશ મંડળે 51 યુગલોના લગ્ન કરાવ્યા
વાંસદા તિલક ગણેશ મંડળના 11માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે ભવ્યાતિભવ્ય ઉજવણીના ભાગ રૂપે એક વર્ષ સુધી વિવિધ ઉજવણીઓ કરવામાં આવી રહી છે. જે પૈકી 51 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લ...
ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પડાશે, આરબીઆઈએ કરી જાહેરાત
ભારતીય રિઝર્વ બેંક (RBI) ટૂંક સમયમાં ₹20 મૂલ્યની નવી નોટો જાહેર કરશે, જેમાં નવા નિયુક્ત થયેલા ગવર્નર શ્રી સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. આ નોટો મહાત્મા ગાંધી (ન્યૂ) શ્રેણીની રહેશે અને ડિઝાઇન તથ?...
વીર સપૂતોને દિવ્ય શક્તિ પ્રદાનાર્થે સેતુબંધ રામેશ્વર તીર્થમાં રામકથા
રાષ્ટ્રનાં વીર સપૂતોને દિવ્ય શક્તિ પ્રદાનાર્થે સેતુબંધ રામેશ્વર તીર્થમાં રામકથા યોજાશે. જાણીતાં વક્તા વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને આગામી ગુરુવારથી મીરા મહિલા મંડળ મુંબઈ દ્વારા આયોજન ?...
એક ૧૪ વર્ષિય દિવ્યાંગ વિદ્યાર્થી પ્રિન્સ મંત્રી કે જે ગીતાજીના ૧૮ અધ્યાયના તમામ શ્લોકો કડકડાટ બોલે છે
ખેડા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિર, નડિયાદ ખાતે દર વર્ષે ઉનાળાના વેકેશનમાં ભગવત ગીતાજી વિશે વિદ્યાર્થીઓને જાણકારી મળે , વિદ્યાર્થીઓ નાનપણથી આધ્યાત્મિકતા તરફ વળે , ગીતાજી શું છે. એ ?...
ખોપાળામાં 250 વર્ષ જુના મંદિરમાં બિરાજે છે નીલકંઠ મહાદેવ, રોચક છે ઈતિહાસ
ગઢડાથી પંદર કિલોમીટરના અંતરે આવેલા ખોપાળા ગામમાં અઢીસો વર્ષ જુનું નિલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. રાજવી પરિવાર સાથે ઘરોબો ધરાવતા શિવજીના પરમ ભક્ત અજમલદાદા યાત્રાએ કાશી ગયા અને તેમને પો?...
‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
પાકિસ્તાનને કડક ચેતવણી આપતા, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ શનિવારે કહ્યું કે પાડોશી દેશમાં એવું કંઈ નથી જે ભારતીય સેનાની પહોંચની બહાર હોય. જમ્મુ અને કાશ્મીરના તંગધાર સે?...
બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે
આજના સમયમાં આધાર કાર્ડ (Aadhaar Card) માત્ર પુખ્ત નાગરિકો માટે જ નહીં, પણ નવજાત અને નાના બાળકો માટે પણ જરૂરી બની ગયું છે. ભારત સરકાર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) મારફતે બાળક માટે ખાસ બા?...
અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી
ગઈકાલે તા..15/5/25 ના રોજ સ્થાનિક રહીશો દ્વારા માન. ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા ને તેમના કાર્યાલય ખાતે રજુઆત કરતાં. .ધારસભ્ય દ્વારા સ્થાનિકોની રજુઆતને ધ્યાને લઈ તાત્કાલીક માન. પ્રાંત અધિકારી અને નેશન...