સ્વૈચ્છિક રીતે પાકિસ્તાન છોડવાની મુદત ઈદને કારણે વધારાઈ
પાકિસ્તાનમાં અફઘાન શરણાર્થીઓની દેશનિકાલની તાજેતરની લહેર અનેક મુદ્દાઓ ઉઠાવે છે—ખાસ કરીને માનવાધિકાર, દ્વિપક્ષીય સંબંધો અને આંતરરાષ્ટ્રીય દબાણ. મુખ્ય મુદ્દાઓ: દેશનિકાલની નવી સમયમર્ય?...
ગુજરાતનું એવું મંદિર જ્યાં હનુમાનદાદાને કહેવામાં આવે છે લંકેશ, આખા વિશ્વમાં એક માત્ર મૂર્તિ
હાટકેશ મહાદેવ એ નાગર જ્ઞાતિનાં આરાધ્ય ઇષ્ટદેવ છે. મૂળ વડનગરના નાગર બ્રાહ્મણ સ્થળાંતર કરી દેશ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં જ્યાં જ્યાં વસ્યા ત્યાં હાટકેશ મહાદેવના મંદિર પણ બન્યા છે. અમદાવા?...
રાજપરા ગામે ભાજપના નવનિયુક્ત પ્રમુખ નિલભાઈ રાવનું ભવ્ય સ્વાગત
નર્મદા જિલ્લાના રાજપરા ગામે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નવનિયુક્ત પ્રમુખ નિલભાઈ રાવના સન્માનમાં ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. લાંબા સમયથી પક્ષના વફાદાર કાર્યકર્તા રહેલા નિલભાઈની નિમણૂ?...
નર્મદા પરિક્રમામાં ભક્તોની સેવામાં વહીવટ તંત્ર ખડેપગે
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનું ભવ્ય પ્રારંભ થઈ ચુક્યો છે. રવિવારની જાહેર રજામાં ભાવિક ભક્તોએ શ્રદ્ધામનથી પગપાળા યાત્રા કરી હતી. ત્યારે પરિક્રમાર્થીઓએ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજ?...
જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવના હસ્તે રેગણ નર્મદા ઘાટ ખાતે પરિક્રમા વાસીઓ માટે નાવડીઓનું કરાયું શુભારંભ
નર્મદા જિલ્લામાં હાલમાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે જે 29 માર્ચ 2025 થી શરૂ થઈ છે આ ધાર્મિક ઉત્સવ સાથે રાજકીય ગતિવિધિઓમાં જિલ્લામાં ઉત્સાહ બમણો કર્યો છે ઉલ્લેખનીય છે કે હાલ ચૈત્ર મ...
નડિયાદમાં પ્રશાસન તંત્ર દ્વારા વાણીયાવાડ સર્કલ ઉપર વાહનચાલકોને આકરા તાપથી બચાવવા ડોમ ઉભા કરાયા
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સૂર્યદેવ આકરો તાપ આપી રહ્યા છે, ત્યારે માર્ચ મહિનામાં જ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સ્થિતિ ચિંતાજનક છે. ગરમી અને ઉકળાટ વચ્ચે નગરજનો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, તે...
નડિયાદ અને કાલસરમાં જુગાર રમતા ૧૧ ઈસમો ઝડપાયા
ખેડા જિલ્લા પોલીસે નડિયાદ શહેર અને કાલસર ગામે છાપો મારી જુગાર રમતા ૧૧ વ્યક્તિઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ. ૮૨૨૦ કબજે લઈ તમામ વિરૂપ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ?...
ખેડા જિલ્લામાં મહુધાના શ્રીજી કોમ્પલેક્ષ પાસેથી રૂ. ૫૫૦૦૦ ના બાઈકની ચોરી
મહુધા ગામના ડાકોર રોડ પર આવેલ શ્રીજી કોમ્પલેક્ષમાં લોક કરીને મુકેલ બાઈકની ઉઠાંતરી થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહુધા તાલુકાના પારેખ ટીંબા ખાતે અજય કુમાર ગુણ?...
યુક્રેન ક્યારેય NATOનો સભ્ય નહીં બની શકે: ટ્રમ્પની ચેતવણી, પુતિનને પણ આપી ટેરિફની ધમકી
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લગભગ ત્રણ વર્ષથી ચાલી રહેલાં યુદ્ધમાં શાંતિ સ્થાપિત કરવા સક્રિય કામગીરી કરી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને રે?...
શા માટે તમારે દરરોજ દેશી ઘી ખાવું જોઈએ,જાણો 5 શ્રેષ્ઠ ફાયદા
સ્વસ્થ રહેવા માટે, ડોકટરો હંમેશા લોકોને તેલ અને રિફાઇન્ડ ઓઇલથી દૂર રહેવાની સલાહ આપે છે, પરંતુ શુદ્ધ દેશી ઘી અદ્ભુત પોષક તત્ત્વોથી ભરપૂર છે જેનું જો ધ્યાનપૂર્વક અને યોગ્ય રીતે સેવન કરવામાં આ?...