પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, શક્તિ હોય તો દુનિયા પ્રેમની ભાષા સાંભળે છે. તેમણે ભાષણમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને ત્...
રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલમ 143 (1) હેઠળ સુપ્રીમ કોર્ટની સલાહ માંગી છે કે, શું રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલો પર નિર્ણય લેવા માટે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે નિર્ધારિત સ?...
આવકવેરા રિટર્ન ફાઇલ કરવાના ઘણા ફાયદા છે: ITR ફાઇલ કરવું બન્યું સરળ, જાણો ફોર્મ કેવી રીતે ભરવું
એક સરળ અને સમજણભર્યો સંક્ષિપ્ત પુસ્તિકા-ધોરણનો લેખ તૈયાર કર્યો છે, જે સામાન્ય લોકો માટે ઉપયોગી છે અને તેને વિવિધ મીડિયા ફોર્મેટમાં પણ રૂપાંતરિત કરી શકાય: આવકવેરા રિટર્ન (ITR) શું છે અને કેમ ફ?...
દક્ષિણ ગુજરાતના સ્વયંસેવકો માટે આમોદમાં સંઘ શિક્ષા વર્ગ નું શુભારંભ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષા વર્ગ (સામાન્ય)નો પ્રારંભ ભચ્ચ જિલ્લાના આમોદમાં સ્વામિનારાયણ સ્કુલ ખાતે 16 મે 2025ના રોજ થયો છે. આ 15 દિવસીય વર્ગમાં દક્ષિણ ગુજરાતના દાહોદ થી ડાંગ સુધીના 16 થી 40...
સનાતન ધર્મમાં પરમ તત્વ કાલ્પનિક નહીં, યથાર્થ તત્વ છે – પૂ.સ્વામી બ્રહ્માનંદસાગરજી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રનો સંયુક્ત સંઘ શિક્ષા વર્ગની પ્રારંભ દિ. 16-05-2025 થી પાટણની ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે થયો. આ વર્ગમાં કુલ 37 જિલ્લામાંથી 266 શિક્ષ...
મુંબઈમાં પાંચ વર્ષમાં બની શકે 1,00,000 સીટવાળું નવું વિશાળ ક્રિકેટ સ્ટેડિયમઃ સીએમ ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અહીં શુક્રવારે સાંજે વાનખેડે સ્ટેડિયમમાં આયોજિત સમારોહમાં જણાવ્યું હતું કે જો મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (MCA) મુંબઈ શહેરમાં નવું સ્ટેડિયમ બનાવવા...
ઓપરેશન સિંદૂર અંગે મોદી સરકારે શશિ થરૂરને આપી મોદી જવાબદારી, આ સાંસદોને મળી ડેલિગેશનમાં જગ્યા
“ઓપરેશન સિંદૂર”ના સંદર્ભમાં બનાવવામાં આવેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની રચના મહત્વપૂર્ણ રાજદૌત્યિક પ્રયાસ દર્શાવે છે. ભારતના આતંકવાદ વિરોધી અભિયાનને આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મળતું ?...
કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમ્યાન અકસ્માત સર્જાયો, માંડ-માંડ બચ્યા
ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ફરી એકવાર હેલિકોપ્ટર ક્રેશ થયું. આજે ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં એક ડૉક્ટર સહિત કુલ 3 લોકો સવાર હતા. પ્રાપ્ત માહિતી ...
ભારતની એર ડિફેન્સને મજબૂત કરવામાં ISROનો સૌથી મોટો રોલ, એ કઇ રીતે?
તાજેતરના લશ્કરી સંઘર્ષ દરમિયાન પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઇલોના હુમલા વચ્ચે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ મજબૂત રહી અને એક અસરકારક ઢાલ તરીકે કામ કર્યું. ભારતીય અવકાશ એજન્સી ISRO એ જણાવ્યું કે ?...
‘આ તો ટ્રેલર હતું, પિક્ચર હજુ…’, આવનારી તારીખ 18મેને લઈને પાકિસ્તાનમાં ડરનો માહોલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ યુદ્ધવિરામ થયો હતો, પરંતુ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવેલા નિવેદનોને લીધે વાતાવરણ ફરીથી ગરમાઈ ગયું છે. પાકિસ્તાન સંસદમાં સાંસદોએ ભારત તરફથી નવા હુમલાની આશ?...