કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટને ઓનલાઈન પણ રદ કરી શકાશે! રેલવે મંત્રીએ આપી જાણકારી
રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બે પ્રકારે ટિકિટ મેળવી શકાય છે. ઓનલાઈન ટિકિટ લીધી હોય તો તેને ઓનલાઈન રદ કરાવી શકાય છે, પરંતુ જો ટિકિટ રેલવે કાઉન્ટર પરથી લીધી હોય અને તે રદ કરાવવી ...
ખેડૂતોના હિતમાં કેબિનેટનો મોટો નિર્ણય, હવે સસ્તા દરે મળશે ખાતર, જાણો કેટલા રૂપિયા કર્યા મંજૂર
આજે કેબિનેટની યોજાયેલી બેઠકમાં ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. કેબિનેટે ખરીફ પાક 2025 માટે ફૉસ્ફેટિક અને પોટેશિક ખાતર પરની પોષક આધારિત સબસિડી દરોને મંજૂરી આપી છે. હવે કેન્દ્ર સરક...
ચારધામ યાત્રા કરવા જતાં પહેલા જાણો સરકારની ગાઇડલાઇન, આ તારીખે શરુ થશે ઓનલાઇન રજિસ્ટ્રેશન
ચારધામ યાત્રા કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે સરકારે એડવાઇઝરી બહાર પાડી છે. આ વર્ષે ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરુ થઈ રહી છે. અને તેના માટે યાત્રાની પૂર્વ તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. ઉત્તરા...
થાઈલેન્ડમાં ભૂકંપ છતાં BIMSTEC સમિટ યોજાશે, PM મોદીની મુલાકાત ફાઈનલ, શ્રીલંકા પણ જશે
28 માર્ચ, 2025 ના રોજ, મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભારે ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, મ્યાનમારના સાગાઈંગ પ્રદેશમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, તેનું કેન્દ્ર ?...
ખેડા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જળસંચય અંતર્ગત થયેલ વિવિધ કામોની સમીક્ષા બેઠક યોજાઈ
વિશ્વ જળ દિવસના રોજ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા કેચ ધ રેન અભિયાન 3.0ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વરસાદના પાણીને સંગ્રહિત કરવા, વધુ પ્લાન્ટેશન કરવા, પાણીના જુના સ્ત્રોતોનું નવીનીક...
મ્યાનમારમાં તબાહી વચ્ચે, ભારતે મદદનો હાથ લંબાવ્યો, 15 ટન રાહત સામગ્રી મોકલી
મ્યાનમાર (Myanmar) માં શુક્રવારે આવેલા શક્તિશાળી ભૂકંપ (Earthquake) માં ભારે નુકસાન થયું છે. આવી સ્થિતિમાં ભારતે મ્યાનમારને 15 ટન રાહત સામગ્રી મદદ તરીકે મોકલી છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેના (IAF) C-130J ...
છત્તીસગઢમાં સુરક્ષાદળોનું સફળ ‘ઓપરેશન’, એન્કાઉન્ટરમાં 16 નક્સલી ઠાર, અન્યોની શોધખોળ ચાલુ
છત્તીસગઢના સુકમા-દંતેવાડા સરહદ પર ઉપમપલ્લી કેરલાપાલ વિસ્તારના જંગલમાં આજ સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સતત ફાયરીંગ થઈ રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં માઓવાદીઓને ભારે નુકસાન થયું છે ...
ચોટીલા માતાજીના દર્શને જતા માઈ ભક્તો ખાસ વાંચી લેજો, આરતીનાં સમયમાં રહેશે ફેરફાર
ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને ચોટીલા ડુંગર પર માતાજીના મંદિરે આરતીનો સમય બદલાયો છે.. જેના પર નજર કરીએ તો પગથિયાનો દ્વાર ખુલવાનો સમય સવારે 5 વાગ્યાનો રહેશે. સવારની આરતીનો સમય સાડા પાંચ વા...
સંરક્ષણ ક્ષેત્રે ભારતની સૌથી મોટી ડીલ, 156 ‘પ્રચંડ’ હેલિકોપ્ટર ખરીદશે, જાણો ખાસિયતો
કેન્દ્ર સરકારે ભારતીય સેનાને મજબૂત કરવા માટે સંરક્ષણ ક્ષેત્રની સૌથી મોટી ડીલ કરી છે. ભારતે 156 સ્વદેશી લાઈટ કોમ્બાટ હેલિકોપ્ટલ (LCH) પ્રચંડ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. વાસ્તવમાં આજે કેબિને?...
અહીં બિરાજે ગંગેશ્વર મહાદેવ, કહેવાય દક્ષિણ ગુજરાતનું મોક્ષધામ, મીનળદેવી સાથે જોડાયેલો છે ઈતિહાસ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા કછોલી ગામે ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. પૂર્વાભિમુખ મંદિરે ગંગાનું ઝરણું અને સામે અંબિકા નદી વહે છે. અહીં દર્શને આવતા શ્રદ્ધાળુઓ ચારધામના દર્...