UPIનો નવો નિયમ, હવે ભૂલથી પણ અજાણી વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર નહીં થાય રૂપિયા
આજના સમયમાં રોકડ વ્યવહાર લગભગ ઓછો થઈ ગયો છે. હવે લોકો નાના હોય કે મોટા, દરેક પ્રકારના લેન-દેન માટે ડિજિટલ પેમેન્ટનો જ વધુ ઉપયોગ કરે છે. આજે યૂપીઆઈ એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા દે...
ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો- ભારતે અમેરિકાને ઓફર કરી ઝીરો ટેરિફ ટ્રેડ ડીલ
ભારતમાં અને વૈશ્વિક સ્તરે વપરાશકારોને, વેપારીઓને અને રાજકીય નિરીક્ષકોને મોટો અસરકારક સંદેશ મળ્યો છે. ચાલો મુખ્ય મુદ્દાઓનો સારાંશ કરીએ: ભારત-અમેરિકા વેપાર વાટાઘાટો અને ટેરિફ વિવાદ: 🔸 એપલ ?...
સવારે ખાલી પેટ કેળા ખાનારા લોકો સાવધાન! ફાયદાને બદલે અનેક સ્વાસ્થ્ય નુકસાન
કુસ્તીબાજો હોય કે રમતવીરો, તમે ઘણીવાર ખેલાડીઓને કેળા ખાતા જોયા હશે. આ પાછળનું કારણ આ ફળ દ્વારા મળતી તાત્કાલિક ઉર્જા અને પોષણ છે. કેળા એક તરફ તાત્કાલિક ઉર્જાનો ખજાનો છે, તો બીજી તરફ તેને પોટેશિ...
વક્ફ સંશોધન એક્ટ પર આગામી સુનાવણી 20 મેના રોજ, સુપ્રીમ કોર્ટ આ ત્રણ મુદ્દે ફેરફારો પર કરશે વિચારણા
સુપ્રીમ કોર્ટ વક્ફ સંશોધન અધિનિયમ 2025ની બંધારણીય માન્યતાઓને પડકારતી અરજીઓ પર મર્યાદિત વચગાળાની રાહત મુદ્દે 20મેના રોજ સુનાવણી કરશે. આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સોલિસીટર ...
6Gને લઈને મોદી સરકારનું મોટું પ્લાનિંગ ! 5G કરતા 100 ગણું ઝડપી ચાલશે
ચંદ્રશેખર પેમ્માસાનીએ કહ્યું કે 6G ટેકનોલોજી ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી બેન્ડ પર કામ કરશે અને સ્પીડ એક સેકન્ડમાં 1 ટેરાબીટ સુધી પહોંચી શકે છે, જેનો અર્થ છે કે 6G ની સ્પીડ 5G કરતા 100 ગણી ઝડપી હશે. જ?...
ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર શ્રીનગર પહોંચ્યા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સૈનિકોને મળ્યા
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આ વખતે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત અને ઓપરેશન સિંદૂર પછીની ઘાટીમાં તેમની હાજરીને ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે. આ મુલાકાત દ્વારા તેઓ ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ધ્ય...
એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે – મોરારિબાપુ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા દ્વારા સેંજળ ધામમાં યોજાયેલ કાર્યકર સજ્જતા શિબિરમાં 'લોકભારતીત્વ' ગુણ સંબંધે મોરારિબાપુએ તેમનાં પ્રવચનમાં એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્ર?...
પહલગામ હુમલામાં પાકિસ્તાનના TRFનો હાથ, ભારતે UNની કમિટી સામે રજૂ કર્યા પુરાવા
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને 26 પ્રવાસીઓની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)ના આતંકવાદી ઠેકાણાને નષ્ટ ?...
રાજ્યપાલના બિલથી લઈને સુપ્રીમ કોર્ટના અધિકાર સુધી, રાષ્ટ્રપતિએ SCને પૂછ્યા આ 14 સવાલ
સુપ્રીમ કોર્ટે ગયા મહિને એક મોટો નિર્ણય આપ્યો હતો. તમિલનાડુના રાજ્યપાલના કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજ્યપાલ બિલોને અનિશ્ચિત સમય માટે રોકી શકતા નથી. રાષ્ટ્રપતિ ...
ભારતે સ્વદેશી કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ ‘ભાર્ગવાસ્ત્ર’નું સફળ પરીક્ષણ કર્યું, જાણો કેટલું છે શક્તિશાળી
ઝૂંડમાં આવતા ડ્રોન અને માઈક્રો ડ્રોન હુમલાનો સરળતાથી સામનો કરી શકે તે માટે ભારતે અત્યાધુનિક સ્વદેશી ‘ભાર્ગવાસ્ત્ર’ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ઓડિશાના ગોપાલપુર સ્થિત સીવર્...