‘જુઠ બેનકાબ’ – પાકિસ્તાને કર્યો હતો ભારતની S-400 તોડી પાડવાનો દાવો, પીએમ મોદીએ હવે તેની સાથે જ ખેંચાવી તસવીર
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ હવે ઓછો થયો છે અને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં બંને દેશો વચ્ચે શાંતિ છે. આ દરમિયાન, પાકિસ્તાનનું એક જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે. હ?...
કાશ્મીરમાં પહલગામ હુમલાના આતંકીઓના પોસ્ટર જાહેર, બાતમી આપનારાને 20 લાખનું ઈનામ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં બૈસરન ખીણમાં આતંકી હુમલામાં નિર્દોષ 26 લોકોના જીવ લેનારા આતંકવાદીઓ 20 દિવસ બાદ પણ પકડાયા નથી. તેમની ધરપકડ કરવા પોલીસે અને સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓના પોસ્ટર જાહે...
ગુજરાતમાં લર્નિંગ ડ્રાયવિંગ લાયસન્સ માટે આરટીઓના નહીં ખાવા પડે ધક્કા, ઘરે બેઠા જ આપી શકાશે ટેસ્ટ
શહેર સહિત સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન વાહનોની સંખ્યા વધી રહી છે. વાહનો વધવાની સાથે લોકો લાયસન્સ માટે પણ અરજી કરી રહ્યા છે. હાલ સ્કૂલ-કોલેજોમાં વેકેશન છે, જેના કારણે અમદાવાદ સહિત રાજ્યની તમામ...
ભારતનું અમેરિકા સામે મોટું એક્શન! બે વસ્તુઓ પર ટેરિફ વધારવા માટે WTOમાં નાખી ધા
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલેલા તણાવમાં યુએસએ મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયત્નોથી બનેં દેશો વચ્ચે યુદ્ધ વિરામ/સિઝફાયર થયું છે. આ બાબતે યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોસ્ટ કરી...
ભારતના એર ડિફેન્સને મળવા જઈ રહ્યું છે વધુ મજબૂત કવચ, જાણો ડિટેઈલ
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેના (IAF) અને સેનાના સંકલિત હવાઈ સંરક્ષણ તંત્રે પાકિસ્તાની ડ્રોન અને મિસાઈલ હુમલાઓને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યા. આ સફળતાએ ભારતને તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ...
રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા “કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫” પ્રકાશિત
ધોરણ-૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો સહિત પ્રેરણાદાયી લેખો વિશેષાંકમાં મળશે રાજપીપલા,મંગળવાર વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે આશયથી પ્રતિવર્ષ પરંપરાન?...
PM મોદીએ આદમપુર એરબેઝ પર સેનાના જવાનો સાથે કરી મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધન આપ્યા બાદ આજે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા છે. જ્યાં તેઓએ સેનાના જવાનોની મુલાકાત લીધી છે. આજે વહેલી સવારે વડાપ્રધાન મોદી આદમપુર એરબેઝ ?...
જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી અને સેના વચ્ચે અથડામણ, આતંકી સંગઠનનો કમાન્ડર ઠાર
, જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં આંતકવાદ વિરોધી એક વધુ મહત્ત્વપૂર્ણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં સુરક્ષા દળોએ એક શીર્ષ આતંકવાદી કમાન્ડરને ઠાર માર્યો છે. અહીં સમગ્ર ઘટનાક્રમના મુખ?...
હવે સરળતાથી નહીં મળે બ્રિટિશ નાગરિક્તા, PM સ્ટાર્મરે નવી નીતિ કરી જાહેર, જાણો
બ્રિટિશ નાગરિકતા હવે સરળતાથી મળશે નહીં. હવે પ્રવાસીઓ માટે નાગરિકતા મેળવવા માટે રાહ જોવાનો સમયગાળો પાંચથી વધારીને 10 વર્ષ કરવામાં આવ્યો છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે ઇમિગ્રેશન પર એક કડ...
‘બોર્ડર પર ફાયરિંગ નહીં, ઓછી થશે સૈનિકોની સંખ્યા’, ભારત-પાકિસ્તાન DGMO વચ્ચેની વાતચીતમાં નિર્ણય
ભારતમાં અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં વધેલા તણાવના પરિપ્રેક્ષ્યમાં હવે શાંતિના સંકેતો દેખાઈ રહ્યા છે. અહીં ઓપરેશન સિંદૂર પછીના તાજા વિકાસોની મુખ્ય બિંદુઓ છે: ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિર?...