ઓપરેશન સિંદૂર’માં ભારતને સ્પેસ માંથી કેવી રીતે મળી મદદ?, જાણો ડિટેઈલ
પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ કામગીરીને સફળ બનાવવામાં અવકાશ એજન્સી ISROએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અંતરીક્ષની મદદથી જ સેના રડાર...
આજે રાજકોટ સહિત આ 5 શહેરની ફ્લાઈટ્સ રદ, ઇન્ડિગોની મુસાફરો માટે એડવાઇઝરી જાહેર
પાકિસ્તાનની વિનંતી બાદ ભારતે હાલ પૂરતું 'ઓપરેશન સિંદૂર' મુલતવી રાખ્યું છે, પરંતુ દેશની ત્રણેય સેનાઓ સંપૂર્ણપણે સતર્ક છે. સોમવારે રાત્રે પંજાબ સહિત ઘણા સરહદી વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યાના ...
PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન આતંકવાદ સામે ‘નવા ભારત’ની નીતિની સ્પષ્ટ ઘોષણા : CM યોગી
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ અને 7મેથી 10 મે સુધી ચાલેલી સૈન્ય ગતિવિધિઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબંધોન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબ, ઓ...
દેશભરમાં જાણીતું બાલા હનુમાન મંદિર, 1964થી ચાલે છે અખંડ રામધૂન, પરચા અપરંપાર
જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે દેશભરમાં જાણીતું છે. બિહારના એક નાનકડા ગામમાં 1912માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેમણે યુવાનીમાં જ ભગવો ધ?...
અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત, બંને દેશોએ 115 ટકા ટેરિફ ઘટાડ્યો
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરના સમાધાન મુદ્દે ચાલી રહેલી બે દિવસીય વાતચીતમાં બંને દેશોએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. અમેરિકા અને ચીને બંનેએ એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફમાં ઘટાડો કરવા ?...
S-400 અને આયર્ન ડોમ નહીં આ છે વિશ્વની સૌથી બેસ્ટ એર ડિફેન્સ સિસ્ટમ, આ બે દેશ કરે છે તેનો ઉપયોગ
ભારતીય સેનાની તાજેતરની કામગીરી સાથે વૈશ્વિક વાયુ સંરક્ષણ ટેકનોલોજીની તુલનાત્મક સમજ પણ આપે છે. તમે ત્રણ અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓનું ઉદ્દાહરણ આપ્યું છે – ડેવિડ્સ સ્લિંગ, આયર્ન ડોમ અને THAA...
કોહલીએ નિવૃત્તિ પોસ્ટમાં 269નો નંબરનો કર્યો ઉલ્લેખ, જાણો કેમ ખાસ છે આ આંકડો
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ સોમવારે ઈન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક સંદેશ સાથે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આ નિર્ણયથી તેની 14 વર્ષની ભવ્ય રેડ-બોલ કારકિર્દીનો અ?...
આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી
આજે રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સંબોધન ઓપરેશન સિંદૂર પછીનું તેમનું પ્રથમ જાહેર નિવેદન હશે. ઓપરેશન સિંદૂર 7 મેના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ...
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ભારતીય સેનાએ વિરાટ કોહલીને કરી સલામ
ઓપરેશન સિંદૂરની પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સેનાએ વિરાટ કોહલીને સલામી આપી હતી. આ વાત પરથી એ સિદ્ધ થાય છે કે વિરાટ કોહલી કેટલો મહાન ખેલાડી છે. વાસ્તવમાં, સેનાના ડીજીએમઓ રાજીવ ઘાઈ મીડિયાને ઓપરે?...
DGMOએ કહ્યું ‘રાઇના દાણા જેટલું પણ પાકિસ્તાને નુકસાન નથી પહોંચાડ્યું, હજુય મિશન માટે સેના તૈયાર’
ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ, ભારતીય સેનાની રણનીતિ, સેનાની યોજનાઓ વગેરને લઇને ભારતીય સેનાના ત્રણેય મહાનિર્દેશકો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શું કહેવામાં આવ...