ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે અંડર વોટર નેવલ માઇનનું સફળ પરીક્ષણ, જાણો વિશેષતા
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન ભારતની લશ્કરી કાર્યવાહીથી ભયભીત છે. આ દરમિયાન ભારતીય નૌકાદળે સોમવારે સમુદ્રમાં મલ્ટી-ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઇન (MIGM)નું સફળતાપૂર્વક પ?...
કેદારનાથની યાત્રા પર અપનાવો આ ટિપ્સ, સામાનમાં રાખો આ જરૂરી વસ્તુઓ, પહોંચી જશો બાબાને દ્રાર
ગઢવાલ હિમાલયના મનમોહક પહાડો વચ્ચે સ્થિત કેદારનાથ મંદિર, છ મહિના સુધી બંધ રહ્યા બાદ 2 મે, 2025 ના રોજ ભક્તો માટે કપાટ ખોલી દેવામાં આવ્યા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, શુક્રવારે (2 મે, 2025) 30,000 થી વધુ ભક્તો...
ભારતીય સેનામાં સામેલ થશે અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘INS તમાલ’, રશિયા દ્વારા ડિલિવરીની તૈયારી પૂર્ણ
પહલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ભારતીય સેનામાં અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘INS તમાલ’ સામેલ કરવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. ભારત સરકાર સેનાનો કાફલો વધારવ...
કાશ્મીરમાં નદીનું પાણી રોકવા ભારત એકશન મોડ પર, પાકિસ્તાનને પાઠ ભણાવાશે
પહલગામમાં આતંકી હુમલો થયા પછી ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સમજૂતી અટકાવી દીધી હતી. સિંધુ નદીનું પાણી પાકિસ્તાન માટે જીવાદોરી સમાન છે પરંતુ પાણી લેવું અને લોહી વહેવડાવવું એ બંને એક સાથે ?...
કૈલાશ માનસરોવર યાત્રા કરવી હોય તો ઓછામાં ઓછા આટલા રૂપિયાનો ખર્ચ આવશે, જાણો અરજીની પ્રક્રિયા
પાંચ વર્ષ પછી કૈલાશ માનસરોવર યાત્રા ફરી એકવાર શરુ થવા જઈ રહી છે. આ યાત્રા માટે શ્રદ્ધાળુઓ ઓનલાઈન અરજી કરી શકે છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અરજી કરવાની છેલ્...
દેશભરમાં એકસાથે થશે મોક ડ્રીલ, ગૃહ મંત્રાલયે આજે સવારે બોલાવી મોટી બેઠક
પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાન વારંવાર દાવો કરી રહ્યું છે કે ભારત ગમે ત્યારે તેના પર મોટો હુમલો કરી શકે છે. આને લઈને પાકિસ્તાન ...
7 ફૂટ ઊંચા હિમ શિવલિંગના દર્શનાર્થે આવશે લાખો શ્રદ્ધાળુઓ, જાણો ક્યારથી શરૂ થશે અમરનાથ યાત્રા
કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અમરનાથની પવિત્ર ગુફાથી બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી છે. આ વખતે બરફનું શિવલિંગ આશરે 7 ફૂટ ઊંચુ છે. આ શિવલિંગના દર્શન માટે દેશભરથી લાખો લોકો અમરનાથ દર્શનાર?...
હળવા ઉછાળા સાથે શેરબજાર ખુલ્યું ગ્રીન ઝોનમાં, ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી ડાઉન
આજે મંગળવારે ટ્રેડિંગના બીજા દિવસે શેરબજારમાં હરિયાળી જોવા મળી છે. સપ્તાહના પહેલા દિવસે ગઇકાલે સોમવારે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. બીએસઈ પર સેન્સેક્સ 294 પોઈન્ટના ઉછાળા સાથે 80,796.84 પર બ...
પાટણના પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની છેવાડાના ગામોની મુલાકાત: પાણી સહિતની સમસ્યાઓ માટે તાત્કાલિક પગલાંનું આશ્વાસન
મંત્રીએ ફાંગલી, વરણોસરી, ઝઝામ અને કિલાણા ગામની મુલાકાત લીધી, જ્યાં ગ્રામજનોએ પીવાનું પાણી, રસ્તાઓની દુર્દશા, વીજળીની અછત, આરોગ્ય સુવિધાઓની કમિ અને શાળાઓમાં શિક્ષકોની તંગી અંગે રજૂઆત કરી. વર?...
પાટણમાં ભક્તિની ગંગા વહેતી થઈ: અતુલભાઈ પુરોહિતના સુરીલા કંઠે સુંદરકાંડ મહાપાઠનું ભવ્ય આયોજન
પાટણ શહેરે ભક્તિની અનોખી અનુભૂતિ કરી ત્યારે શહેરના ગૌરવ સમાન કાર્યક્રમ – "સુંદરકાંડ મહાપાઠ"નું ભવ્ય આયોજન ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ અને જિલીયાંણ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતુ?...