પાટણના સરસ્વતી તાલુકામાં અદ્યતન સુવિધાસભર એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં અંદાજિત રૂ. ૩.૧૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક સુવિધાઓ યુક્ત એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે ભવ્ય સમારંભમાં કરવામાં આવ્યું. તેમ?...
ભારતીય વાયુ સેના થશે વધુ મજબૂત, આ દેશ પાસેથી ખરીદશે ખતરનાક 40 ફાઈટર જેટ
ભારતીય વાયુસેનાને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં વાયુસેનામાં ફાઇટર જેટની સતત ઘટતી સંખ્યા પર નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે જ્યારે ચીન તેની વાયુસેનાને સતત મજબૂત બનાવી રહ્યું છે...
મોડાસા જેસીસ મિલ્ક કમિટીના સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે કેન્દ્ર સંચાલકોને તથા સ્ટાફ મિત્રોને ચાંદીના સિક્કાનું વિતરણ કરાયું.
મોડાસા જેસીસ મિલ્ક કમિટી ના સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે છેલ્લા 50 વર્ષથી મોડાસા જેસિસ સાથે સંકળાયેલા અને દૂધ, છાસ અને દહીંનું વિતરણ કેન્દ્ર સંભાળતા કેન્દ્ર સંચાલકોને તથા સ્ટાફ મિત્રોને સુ...
કપડવંજ ટાઉન પોલીસ ટીમ જીલ્લા પોલીસ વડાને હસ્તે સન્માનિત
કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન સિનીયર સિટિઝનને “હનીટ્રેપ”માં ફસાવી અપહરણ કરી બળજબરીથી રૂ.૩,૦૦,૦૦૦/- ની રકમ પડાવી લીધેલ હોય કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જનકસિંહ દેવડાએ અલગ-અલગ ૪ ટ?...
રાજપીપલા ખાતે હિન્દુ સમાજનો શાંતિપૂર્ણ વિરોધ, રાષ્ટ્રપતિને આવેદનપત્ર
આ ઘટનાઓમાં હિન્દુઓ પર હુમલા, સંપત્તિની લૂંટફાટ અને પલાયનની ઘટનાઓનો આક્ષેપ છે, જે વક્ફ બોર્ડ સંબોધન અધિનિયમના વિરોધની આડમાં થઈ રહી છે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે ભારતીય લોકતાંત્રિક પદ્?...
બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન અપાયું
વર્તમાન સમયમાં વકફ બોર્ડને લઈને સમગ્ર રાષ્ટ્ર સહીત બંગાળમા વિધર્મીઓ દ્વારા હીન્દુ ભાઈ, બહેનો અને બાળકો પર નિર્મમ અત્યાચાર કરવામા આવી રહ્યો છે અને સમગ્ર રાષ્ટ્રમા અરજકતાનો માહોલ ફેલાવવામા...
રેલવે સ્ટેશન પર વધતી ભીડને લઈ લેવાયો મોટો નિર્ણય, હવે નહીં મળે પ્લેટફોર્મ ટિકિટ!
જ્યારે લોકો તેમના મિત્રો અને સંબંધીઓને રેલવે સ્ટેશને મૂકવા જાય છે, ત્યારે તેમને પ્લેટફોર્મ પર મૂકવા માટે પ્લેટફોર્મ ટિકિટ ખરીદવી જરૂરી છે. પ્લેટફોર્મ ટિકિટ વગર તમારા પરિવારના સભ્યોને રેલ?...
2,000 રુપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે 18 ટકા GST ? હવે સરકારે આપી યોગ્ય માહિતી
નાણા મંત્રાલયે તાજેતરની અફવાઓને સ્પષ્ટપણે નકારી કાઢી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) 2,000 રૂપિયાથી વધુના વ્યવહારો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાદવાનું આયો?...
ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા દરમિયાન ભાજપના સંગઠનના કાર્યકર્તાઓ અને વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓની સેવા માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી રહી છે
આ પરિક્રમા, જે 29 માર્ચથી 27 એપ્રિલ 2025 દરમિયાન યોજાય છે, તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશથી લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે. સેવા વ્યવસ્થા: ભાજપ નર્મદા જિલ્લા દ્વારા: તિલકવાડા અને માંગરોળ ખાતે...
લોકભારતી સણોસરાની કેળવણીનું ફળ, વિધાર્થીઓને પરીક્ષા પરિણામ પહેલાં વિદેશમાં મળી નોકરી
સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી રહેલ ત્રણ વિધાર્થીઓને પશ્ચિમ આફ્રિકામાં સામેથી તક મળી છે. લોકભારતીની કેળવણીનું ફળ એ છે કે, આ વિધાર્થીઓને પરીક્ષા પરિણામ પહેલાં વિદેશમાં ...